Monday, September 7, 2026
HomeIndia'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં' સુપ્રીમ કોર્ટે આપ્યું મહત્ત્વનું નિવેદન, પશ્ચિમ...

‘ધર્મના આધારે અનામત આપી શકાય નહીં’ સુપ્રીમ કોર્ટે આપ્યું મહત્ત્વનું નિવેદન, પશ્ચિમ બંગાળે કર્યો બચાવ

Date:

Related stories

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

બજાજ એસેટ મેનેજમેન્ટના ત્રણ વર્ષ પૂર્ણ, ભારતના વિકાસના આગામી તબક્કા માટે મેગાટ્રેન્ડ્સ પર ભાર

મુંબઈ, 7 સપ્ટેમ્બર 2026: બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતું) એ પોતાના "મેગાટ્રેન્ડ્સ ઇન્વેસ્ટિંગ" અભિગમના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર, વાર્ષિક માર્કેટ સિમ્પોઝિયમ 2026માં એવા મોટા બદલાવો પર ચર્ચા કરી જે ભારતના વિકાસ અને સંપત્તિ સર્જનના આગામી તબક્કાને આકાર આપી શકે છે. આ સિમ્પોઝિયમમાં ભારતની મજબૂત અર્થવ્યવસ્થા, બચતના રોકાણમાં થઈ રહેલા બદલાવ, અને ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ, ઉપભોગ તથા ઊર્જા ક્ષેત્રોમાં લાંબા ગાળાની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગણેશ મોહને સિમ્પોઝિયમમાં જણાવ્યું, "આજે ભારત ખૂબ જ રસપ્રદ તબક્કે ઊભું છે. અર્થવ્યવસ્થા સ્થિર ગતિએ વધી રહી છે, ઉપભોગ મજબૂત રહ્યો છે અને કંપનીઓ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બની રહી છે. સાથે જ, ભારત પોતાના વેપારી સંબંધોમાં વૈવિધ્ય લાવી રહ્યું છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે વધુ ઊંડાણથી જોડાઈ રહ્યું છે. આ બધું સાથે જોઈએ તો, ભારતની એક મજબૂત લાંબા ગાળાની વિકાસગાથા ઉભરી રહી છે, જેમાં અનેક ક્ષેત્રોમાં તકો ઊભી થઈ રહી છે." બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નિમેષ ચંદને જણાવ્યું, "ભારતની આગામી વિકાસગાથા ત્રણ એકબીજા સાથે જોડાયેલા મેગાટ્રેન્ડ્સથી આકાર લેશે — સ્થાનિક ઉપભોગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મેન્યુફેક્ચરિંગ. વધતી આવક, શહેરીકરણ, ઔપચારિક અર્થવ્યવસ્થાનું વિસ્તરણ અને ધિરાણ સુધીની સારી પહોંચને કારણે ફાઇનાન્શિયલ સર્વિસીસ, હાઉસિંગ, ટ્રાવેલ, હેલ્થકેર, વૈકલ્પિક ઉત્પાદનો અને ડિજિટલ સેવાઓમાં માંગ વધી રહી છે. ભારત આજે પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. IMFના અંદાજ મુજબ, 2027માં ભારતનોજીડીપી6.7%ના દરે વધી શકે છે, જ્યારે વૈશ્વિક વિકાસ દર માત્ર 3.4% રહેવાનો અંદાજ છે. કંપનીઓની કમાણીમાં પણ ઝડપ જોવા મળી રહી છે — નાણાકીય વર્ષ 27...

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85...

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85...

દૂધ માટે તપ કરનાર બાળક ઉપમન્યુ માટે ભગવાન શિવે...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે...

અમદાવાદ: કેતુદાદા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આગામી ગુજરાતી...

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

સુપ્રીમ કોર્ટે સોમવારે પશ્ચિમ બંગાળમાં અનેક જાતિઓને આપવામાં આવેલા ઓબીસીનો દરજ્જા પર સુનાવણી કરતાં સોમવારે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું કે, ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. કલકત્તા હાઈકોર્ટે 2010થી પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા આપવામાં આવેલી અનામત રદ કરતાં આ નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે આ નિવેદન આપ્યું હતું.હાઈકોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે સુનાવણી કરતાં જસ્ટિસ ગવઈએ કહ્યું કે, અનામત ધર્મના આધારે આપી શકાય નહીં. જેની સામે દલીલ કરતાં રાજ્ય સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ અનામત ધર્મના આધારે આપવામાં આવી નથી, પરંતુ તે પછાતપણાંના આધારે નિર્ધારિત કરવામાં આવી છે.કલકત્તા હાઈકોર્ટે 2010થી વિવિધ જાતિને ઓબીસીનો દરજ્જો ફાળવી આપવામાં આવેલી અનામત રદ કરી હતી. જેનો સરકારી નોકરીઓ અને સરકારી શૈક્ષણિક સંસ્થોમાં દુરૂપયોગ થઈ રહ્યો હોવાનું જણાવી અનામતને ગેરકાયદે ઠેરવી હતી. હાઈકોર્ટના આ ચુકાદાને પડકારતાં રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.હાઈકોર્ટે એપ્રિલ, 2010 અને સપ્ટેમ્બર, 2010 વચ્ચે 77 કેટેગરીઓને આપવામાં આવેલી અનામતને રદ કરી દીધી હતી. તેણે પશ્ચિમ બંગાળ પછાત વર્ગ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય) (સેવાઓ અને પોસ્ટ્સમાં ખાલી જગ્યાઓનું અનામત) અધિનિયમ, 2012 હેઠળ ઓબીસી તરીકે અનામત માટેની 37 કેટેગરીને પણ રદ કરી હતી.હાઈકોર્ટના નિર્ણયને ખોટો ઠેરવતાં વરિષ્ઠ વકીલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, હાઈકોર્ટના આ નિર્ણયથી શાળા-કોલેજોમાં અભ્યાસ કરવા ઈચ્છુક લાખો વિદ્યાર્થીઓના અધિકારો પર અસર થશે. સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા યુવાનોને પ્રતિકૂળ અસર કરશે. જેથી આ મુદ્દે વચગાળાનો આદેશ આપવા અને હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવા અપીલ છે. સુપ્રીમ કોર્ટ આ મામલે વિગતવાર સુનાવણી 7 જાન્યુઆરીના રોજ કરશે. 5 ઓગસ્ટના રોજ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ઓબીસી સૂચિમાં સમાવિષ્ટ નવી જાતિઓની સામાજિક અને આર્થિક પછાત અને જાહેર ક્ષેત્રની નોકરીઓમાં તેમના અપૂરતા પ્રતિનિધિત્વ અંગેના આંકડાકીય માહિતી આપવા જણાવ્યું હતું.

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

બજાજ એસેટ મેનેજમેન્ટના ત્રણ વર્ષ પૂર્ણ, ભારતના વિકાસના આગામી તબક્કા માટે મેગાટ્રેન્ડ્સ પર ભાર

મુંબઈ, 7 સપ્ટેમ્બર 2026: બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતું) એ પોતાના "મેગાટ્રેન્ડ્સ ઇન્વેસ્ટિંગ" અભિગમના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર, વાર્ષિક માર્કેટ સિમ્પોઝિયમ 2026માં એવા મોટા બદલાવો પર ચર્ચા કરી જે ભારતના વિકાસ અને સંપત્તિ સર્જનના આગામી તબક્કાને આકાર આપી શકે છે. આ સિમ્પોઝિયમમાં ભારતની મજબૂત અર્થવ્યવસ્થા, બચતના રોકાણમાં થઈ રહેલા બદલાવ, અને ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ, ઉપભોગ તથા ઊર્જા ક્ષેત્રોમાં લાંબા ગાળાની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગણેશ મોહને સિમ્પોઝિયમમાં જણાવ્યું, "આજે ભારત ખૂબ જ રસપ્રદ તબક્કે ઊભું છે. અર્થવ્યવસ્થા સ્થિર ગતિએ વધી રહી છે, ઉપભોગ મજબૂત રહ્યો છે અને કંપનીઓ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બની રહી છે. સાથે જ, ભારત પોતાના વેપારી સંબંધોમાં વૈવિધ્ય લાવી રહ્યું છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે વધુ ઊંડાણથી જોડાઈ રહ્યું છે. આ બધું સાથે જોઈએ તો, ભારતની એક મજબૂત લાંબા ગાળાની વિકાસગાથા ઉભરી રહી છે, જેમાં અનેક ક્ષેત્રોમાં તકો ઊભી થઈ રહી છે." બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નિમેષ ચંદને જણાવ્યું, "ભારતની આગામી વિકાસગાથા ત્રણ એકબીજા સાથે જોડાયેલા મેગાટ્રેન્ડ્સથી આકાર લેશે — સ્થાનિક ઉપભોગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મેન્યુફેક્ચરિંગ. વધતી આવક, શહેરીકરણ, ઔપચારિક અર્થવ્યવસ્થાનું વિસ્તરણ અને ધિરાણ સુધીની સારી પહોંચને કારણે ફાઇનાન્શિયલ સર્વિસીસ, હાઉસિંગ, ટ્રાવેલ, હેલ્થકેર, વૈકલ્પિક ઉત્પાદનો અને ડિજિટલ સેવાઓમાં માંગ વધી રહી છે. ભારત આજે પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. IMFના અંદાજ મુજબ, 2027માં ભારતનોજીડીપી6.7%ના દરે વધી શકે છે, જ્યારે વૈશ્વિક વિકાસ દર માત્ર 3.4% રહેવાનો અંદાજ છે. કંપનીઓની કમાણીમાં પણ ઝડપ જોવા મળી રહી છે — નાણાકીય વર્ષ 27...

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85...

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85...

દૂધ માટે તપ કરનાર બાળક ઉપમન્યુ માટે ભગવાન શિવે...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે...

અમદાવાદ: કેતુદાદા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આગામી ગુજરાતી...

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here