Monday, February 24, 2025
HomeUncategorizedપાકની હરકત : પોકના ૨૦૦ યુવાનો કેમ્પમાં મોકલાયા છે

પાકની હરકત : પોકના ૨૦૦ યુવાનો કેમ્પમાં મોકલાયા છે

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદી બાદ પીઠ પાઠળ ઘા કરવાની પાકિસ્તાની યોજના : સાવધાની જરૂરી બની

નવી દિલ્હી, તા. ૯
જમ્મુ કાશ્મીરના ખાસ દરજ્જાને ખત્મ કરવામાં આવ્યા બાદ ખીણના પુનર્ગઠનથી ઉશ્કેરાયેલા પાકિસ્તાન હવે ફરીએકવાર ભારતની વિરુદ્ધ છદ્મ યુદ્ધ કરવાના પ્રયાસોમાં લાગી ગયું છે. પાકિસ્તાને પોતાના કબજા હેઠળના કાશ્મીરમાં ૨૦૦ યુવાનોને આતંકવાદી ટ્રેનિંગ આપવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યુવાનોને આતંકવાદી કેમ્પોમાં મોકલી દેવામાં આવ્યા છે. ટ્રેનિંગ બાદ સરહદ પાર આતંકવાદના મકસદથી ભારતમાં ઘુસણખોરી કરવામાં આવશે. સુરક્ષા દળોને હાલમાં જ મળેલા રિપોર્ટ અનુસાર પાકિસ્તાને ૧૫૦થી ૨૦૦ યુવાનોને આતંકવાદી ટ્રેનિંગ માટે મોકલી દીધા છે. ટ્રેનિંગ બાદ આ આતંકવાદી કમાન્ડરોને જમ્મુ કાશ્મીરમાં હુમલાઓને અંજામ આપવા માટે ઘુસણખોરી કરાવી શકે છે. આતંકવાદ માટે કાશ્મીરીઓને પસંદગી પાછળ પાકિસ્તાનનો હેતુ એ છે કે દુનિયાને બતાવવામાં આવી શકે છે આતંકવાદ જમ્મુ કાશ્મીરનો આંતરિક મામલો છે. જમ્મુ કાશ્મીરમાં કઠોર ઇન્ટેલીજન્સના પગલે આતંકવાદીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરથી કલમ ૩૭૦ની નાબૂદી અને પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાથી પાકિસ્તાન ખુબ જ નારાજ થયેલું છે. સુરક્ષા દળોનું માનવું છે કે, ભલે લાઈન ઓફ કન્ટ્રોલ પર શાંતિનો માહોલ છે પરંતુ પાકિસ્તાન સરહદ પર ગરમી વધારી શકે છે. આ સિવાય તે ભારતીય સરહદમાં આતંકવાદીઓની ઘુસણખોરીને વધારવા પર જાર આપી શકે છે. સુરક્ષા દળોના અનુસાર છેલ્લા કેટલાક સમયથી પીઓકેમાં ખાલી પડેલા આતંકવાદી કેમ્પોમાં ફરી એકવાર મોટી સંખ્યામાં હથિયારો સાથે હલચલ જાવા મળી રહી છે.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here