Friday, June 13, 2025
Homenationalપાકિસ્તાન ત્રાસવાદીઓ સામે નક્કર પગલા લે તે ખુબ જરૂરી

પાકિસ્તાન ત્રાસવાદીઓ સામે નક્કર પગલા લે તે ખુબ જરૂરી

Date:

spot_img

Related stories

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...
spot_img

નવી દિલ્હી, તા. ૨૫
અમેરિકાની સત્તાવાર યાત્રા દરમિયાન પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોની ઉપÂસ્થતિવાળા નિવેદનને લઇને ઇમરાન ખાન એકબાજુ દેશમાં વિપક્ષીઓના ટાર્ગેટ ઉપર આવી ગયા છે. બીજી બાજુ હવે ભારતે પણ આ મામલામાં પાકિસ્તાનની જારદાર ઝાટકણી કાઢી છે. ભારતે કહ્યું છે કે, જ્યારે ઇમરાન ખાને પાકિસ્તાનમાં આતંકવાદીઓની ઉપસ્થતિ અને તેમની ટ્રેનિંગની વાત સ્વીકારી છે ત્યારે તેમની સામે પગલા દેખાવવા માટે નહીં બલ્કે વિશ્વસનીયરીતે રહે તે ખુબ જરૂરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે, પાકિસ્તાની વડાપ્રધાનને ત્રાસવાદીઓની ઉપÂસ્થતિ, તેમની ટ્રેનિંગ અને ત્યારબાદ લડાઈ માટે કાશ્મીર મોકલવાની વાત સ્વીકાર કરી છે ત્યારે હવે પાકિસ્તાનના અંકુશવાળા વિસ્તારમાં સક્રિય ત્રાસવાદી કેમ્પો ઉપર માત્ર દેખાવવા પુરતા નહીં બલ્કે વિશ્વસનીય કાર્યવાહી કરે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન એવા કામ કરે જે અમે વર્ષોથી કરી રહ્યા છે. પાકિસ્તાન પગલા લઇને વિશ્વ સમક્ષ દાખલા બેસાડે તે સમય આવી ગયો છે. હાલમાં ઇમરાન ખાને પાકિસ્તાનની યાત્રા દરમિયાન જાહેરમાં કબૂલાત કરી હતી કે, પાકિસ્તાનમાં ૪૦ આતંકવાદી કેમ્પો હતા. ઇમરાને એમ પણ કહ્યું હતું કે, અગાઉની સરકારોએ છેલ્લા ૧૫ વર્ષથી અમેરિકાને ત્રાસવાદના નામ ઉપર કોઇ માહિતી આપી ન હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, પાકિસ્તાન હજુ પણ વિશ્વને ગેરમાર્ગે દોરવાના કામો જ કરી રહ્યું છે. કારણ કે, આતંકવાદીઓ સક્રિય હોવા છતાં પગલા લેવાઈ રહ્યા નથી. નૌસેનાના પૂર્વ અધિકારી કુલભુષણ જાધવ સામે યોગ્ય પગલા લઇને પાકિસ્તાન આગળ વધશે તેવી અમને અપેક્ષા છે. કુલભૂષણ જાધવને ઇન્ટરનેશનલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે તેવી અમને અપેક્ષા છે. કુલભુષણને ફાંસી પર હાલમાં બ્રેક મુકાઈ હતી.

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here