Thursday, July 2, 2026
Homenationalભારતની ચિંતા વધી! ડોકલામ મુદ્દે ભુટાનના વડાપ્રધાને મારી ગુલાંટ, ચીનને પણ ત્રીજો...

ભારતની ચિંતા વધી! ડોકલામ મુદ્દે ભુટાનના વડાપ્રધાને મારી ગુલાંટ, ચીનને પણ ત્રીજો પક્ષકાર ગણાવ્યો

Date:

Related stories

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

અગાઉ ભુટાનના વડાપ્રધાને આ મુદ્દો ભારત અને ભુટાન વચ્ચેનો ગણાવ્યો હતો

હવે કહે છે કે આ મામલે ચીન સમાન ભાગીદાર છે

6 વર્ષ અગાઉ 2017માં ડોકલામમાં એક રોડનિર્માણ અંગે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી અને લાંબા સમય સુધી બંને દેશોની સેના આમને-સામને રહી હતી. ત્યારે ભુટાનના વડાપ્રધાને કહ્યું હતું કે ડોકલામ ભારત અને ભુટાન વચ્ચેનો મુદ્દો છે. પણ હવે તે ઘટનાના 6 વર્ષ બાદ ભુટાનના વડાપ્રધાન લોટે શેરિંગે કહ્યું કે ડોકલામ વિવાદ ભારત, ભુટાન અને ચીને સાથે મળીને ઉકેલવો જોઈએ. b

ચીનને આ મુદ્દામાં સામેલ કરી લીધો 

ભુટાનના વડાપ્રધાને કહ્યું કે ડોકલામ વિવાદનો ઉપાય શોધવામાં બેજિંગ પણ સમાન ભાગીદાર છે. જોકે ભારત સરકાર માને છે કે ડોકલામ પર ચીને ગેરકાયદે રીતે કબજો કરી રાખ્યો છે. જોકે ભુટાનના વડાપ્રધાનના તાજેતરના નિવેદને ભારતની ચિંતા વધારી દીધી છે કેમ કે આ મામલે ભુટાનનું વલણ એકદમથી બદલાઇ ગયું છે. 

એક ઈન્ટરવ્યૂમાં આ ટિપ્પણી કરી 

એક અહેવાલ અનુસાર બેલ્જિયમના એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ભુટાનના વડાપ્રધાન લોટે શેરિંગે કહ્યું કે ડોકલામ સમસ્યાનો ઉપાય એકમાત્ર ભુટાન ન કરી શકે. તેમાં 3 પક્ષો છે. કોઈ નાનો કે મોટો દેશ નથી હોતો, ત્રણેય સમાન દેશો છે. પ્રત્યેકની ગણતરી એક તૃતીયાંશ છે. તેમણે કહ્યું કે અમે તૈયાર છીએ. બંને પક્ષો પણ તૈયાર થઈ જાય તો અમે ચર્ચા દ્વારા ઉપાય શોધી શકીએ છીએ. 

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here