Wednesday, February 26, 2025
Homenationalમરાઠા સમાજને આરક્ષણ અન્ય કોઈ સમાજના આરક્ષણને નુકસાન નહીં: ઉદ્ધવ

મરાઠા સમાજને આરક્ષણ અન્ય કોઈ સમાજના આરક્ષણને નુકસાન નહીં: ઉદ્ધવ

Date:

spot_img

Related stories

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...

વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ લિમિટેડ પાસેથી 410 મેગાવોટ...

ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા...

પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ...

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા ખાતે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવા ખાતે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના...

શક્તિ ગ્રૂપે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ₹1700 કરોડના રોકાણની જાહેરાત...

સોલર પંપ અને મોટર્સ ના અગ્રણી નિર્માતા અને સપ્લાયર...

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...
spot_img

મુંબઈ: મરાઠા આરક્ષણને કોર્ટ દ્વારા માન્યતા મળે તે માટે વકીલોની ફોજ ઊભી કરી છે અને અન્ય કોઈ સમાજને અગાઉથી મળતા આરક્ષણને નુકસાન ન થાય તે રીતે આરક્ષણ આપવામાં આવશે, તેેવી ખાતરી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે કરી હતી. રાજ્ય સરકારે ચલાવેલા અભિયાન ‘મારું કુટુંબ મારી જવાબદારી’ની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા આખા રાજ્યનો આરોગ્ય અહેવાલ તૈયાર થયો છે અને આમ કરનારું પહેલું રાજ્ય મહારાષ્ટ્ર છે. તેમણે કાંજૂરમાર્ગ મેટ્રો કારશેડની જગ્યા રાજ્ય સરકારની હકની છે અને રાજ્યના હિતના પ્રોજેક્ટમાં રાજકારણ કરવામાં ન આવે તેમ જણાવ્યું હતું. આ સાથે ભાજપના નેતા સુધીર મુનગંટીવારને ટોણો મારતા કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે દેવ્નદ્ર ફડણવીસ દિલ્હી જાય. તેમના આ વિધાન બાદ સ્પીકર નાના પાટોલેએ રમૂજ કરી હતી કે ઠાકરે મારા મિત્રની પાછળ પડ્યા છે. તેના જવાબમાં ઠાકરેએ ફડણવીસને જણાવ્યું હતું કે તમે ક્યાંય જાશો નહીં, અહીં જ રહેજો. તેમની આ રમૂજથી સભાગૃહમાં હાસ્યની લહેર ફેલાઈ હતી. ઈડી, સીબીઆઈ મારફતે રાજકારણ કરવા સામે તેમણ રોષ વ્યક્ત કર્યો હતો.

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...

વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ લિમિટેડ પાસેથી 410 મેગાવોટ...

ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા...

પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ...

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા ખાતે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવા ખાતે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના...

શક્તિ ગ્રૂપે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ₹1700 કરોડના રોકાણની જાહેરાત...

સોલર પંપ અને મોટર્સ ના અગ્રણી નિર્માતા અને સપ્લાયર...

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here