Monday, April 21, 2025
Homenationalમરાઠા સમાજને આરક્ષણ અન્ય કોઈ સમાજના આરક્ષણને નુકસાન નહીં: ઉદ્ધવ

મરાઠા સમાજને આરક્ષણ અન્ય કોઈ સમાજના આરક્ષણને નુકસાન નહીં: ઉદ્ધવ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

મુંબઈ: મરાઠા આરક્ષણને કોર્ટ દ્વારા માન્યતા મળે તે માટે વકીલોની ફોજ ઊભી કરી છે અને અન્ય કોઈ સમાજને અગાઉથી મળતા આરક્ષણને નુકસાન ન થાય તે રીતે આરક્ષણ આપવામાં આવશે, તેેવી ખાતરી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે કરી હતી. રાજ્ય સરકારે ચલાવેલા અભિયાન ‘મારું કુટુંબ મારી જવાબદારી’ની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા આખા રાજ્યનો આરોગ્ય અહેવાલ તૈયાર થયો છે અને આમ કરનારું પહેલું રાજ્ય મહારાષ્ટ્ર છે. તેમણે કાંજૂરમાર્ગ મેટ્રો કારશેડની જગ્યા રાજ્ય સરકારની હકની છે અને રાજ્યના હિતના પ્રોજેક્ટમાં રાજકારણ કરવામાં ન આવે તેમ જણાવ્યું હતું. આ સાથે ભાજપના નેતા સુધીર મુનગંટીવારને ટોણો મારતા કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે દેવ્નદ્ર ફડણવીસ દિલ્હી જાય. તેમના આ વિધાન બાદ સ્પીકર નાના પાટોલેએ રમૂજ કરી હતી કે ઠાકરે મારા મિત્રની પાછળ પડ્યા છે. તેના જવાબમાં ઠાકરેએ ફડણવીસને જણાવ્યું હતું કે તમે ક્યાંય જાશો નહીં, અહીં જ રહેજો. તેમની આ રમૂજથી સભાગૃહમાં હાસ્યની લહેર ફેલાઈ હતી. ઈડી, સીબીઆઈ મારફતે રાજકારણ કરવા સામે તેમણ રોષ વ્યક્ત કર્યો હતો.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here