Friday, June 26, 2026
Homenationalમરાઠા સમાજને આરક્ષણ અન્ય કોઈ સમાજના આરક્ષણને નુકસાન નહીં: ઉદ્ધવ

મરાઠા સમાજને આરક્ષણ અન્ય કોઈ સમાજના આરક્ષણને નુકસાન નહીં: ઉદ્ધવ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

મુંબઈ: મરાઠા આરક્ષણને કોર્ટ દ્વારા માન્યતા મળે તે માટે વકીલોની ફોજ ઊભી કરી છે અને અન્ય કોઈ સમાજને અગાઉથી મળતા આરક્ષણને નુકસાન ન થાય તે રીતે આરક્ષણ આપવામાં આવશે, તેેવી ખાતરી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે કરી હતી. રાજ્ય સરકારે ચલાવેલા અભિયાન ‘મારું કુટુંબ મારી જવાબદારી’ની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા આખા રાજ્યનો આરોગ્ય અહેવાલ તૈયાર થયો છે અને આમ કરનારું પહેલું રાજ્ય મહારાષ્ટ્ર છે. તેમણે કાંજૂરમાર્ગ મેટ્રો કારશેડની જગ્યા રાજ્ય સરકારની હકની છે અને રાજ્યના હિતના પ્રોજેક્ટમાં રાજકારણ કરવામાં ન આવે તેમ જણાવ્યું હતું. આ સાથે ભાજપના નેતા સુધીર મુનગંટીવારને ટોણો મારતા કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે દેવ્નદ્ર ફડણવીસ દિલ્હી જાય. તેમના આ વિધાન બાદ સ્પીકર નાના પાટોલેએ રમૂજ કરી હતી કે ઠાકરે મારા મિત્રની પાછળ પડ્યા છે. તેના જવાબમાં ઠાકરેએ ફડણવીસને જણાવ્યું હતું કે તમે ક્યાંય જાશો નહીં, અહીં જ રહેજો. તેમની આ રમૂજથી સભાગૃહમાં હાસ્યની લહેર ફેલાઈ હતી. ઈડી, સીબીઆઈ મારફતે રાજકારણ કરવા સામે તેમણ રોષ વ્યક્ત કર્યો હતો.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here