Monday, September 14, 2026
Homenationalદેશનું અર્થતંત્ર ટોચના ત્રણમાં સ્થાન પામશે: અંબાણી

દેશનું અર્થતંત્ર ટોચના ત્રણમાં સ્થાન પામશે: અંબાણી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

નવી દિલ્હી: ભારતના સૌથી શ્રીમંત મુકેશ અંબાણીએ મંગળવારે કહ્યું હતું કે ‘આગામી બે દાયકામાં ભારતનું અર્થતંત્ર વિશ્ર્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન પામશે અને માથાદીઠ આવક બમણાથી પણ વધી જશે.’ફેસબુકના વડા માર્ક ઝકરબર્ગ સાથેની અનૌપચારિક વાતચીતમાં અંબાણીએ એવું પણ કહ્યું હતું કે ‘ભારતમાં મધ્યમ વર્ગના લોકોનું પ્રમાણ ૫૦ ટકાથી પણ વધુ છે અને એમાં દર વર્ષે ત્રણથી ચાર ટકાનો વધારો જોવા મળશે. હું દૃઢપણે માનું છું કે આવતા બે દાયકામાં ભારતનું અર્થતંત્ર ટોચના ત્રણ અર્થતંત્રોમાં ગણાતું થશે.’ક્રૂડ તેલ તથા ગૅસ તેમ જ રિટેલ બિઝનેસ અને ટેલિકોમ ક્ષેત્રની માતબર કંપની ગણાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું હતું કે ‘વધુ મહત્ત્વની બાબત એ છે કે ભારત ડિજિટલ વિશ્ર્વનું યુવા વર્ગ દ્વારા પ્રેરિત અગ્રગણ્ય રાષ્ટ્ર પણ બનવા જઈ રહ્યું છે અને ભારતની માથાદીઠ આવક ૧,૮૦૦-૨,૦૦૦ ડૉલરથી વધીને ૫,૦૦૦ ડૉલર થઈ જશે.’

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here