Thursday, July 23, 2026
Homenationalરેલવેની 500 કરોડની 2.73 લાખ ચોમી જમીન પર દબાણો

રેલવેની 500 કરોડની 2.73 લાખ ચોમી જમીન પર દબાણો

Date:

Related stories

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

ચર્ચગેટ અને વિરાર વચ્ચે રેલવેની માલિકીની ૨.૭૩ લાખ ચોરસ મીટરથી વધુની જમીન પર અતિક્રમણ થયેલું છે. મુંબઈમાં સહુથી વધુ જમીન ધરાવનાર પાલિકા બાદ બીજો નંબર રેલવેનો આવે છે. હાલમાં રેલવે અતિક્રમણની મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. પશ્ચિમ રેલવે પાસેથી ઉપલબ્ધ માહિતી અનુસાર અતિક્રમણના ૧૦ હજારથી વધુ કેસ છે.

સૂત્રોનું કહેવું છે કે  અતિક્રમણ કરાયેલી જમીનની કિંમત રૂ. ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.  મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ (એમયુટીપી) હેઠળના રૂ. ૧૯,૪૯૫ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ અતિક્રમણને કારણે અવરોધાયા છે.  પશ્ચિમ રેલવેના એક વરિ અધિકારીએ જણાવ્યું હતું કે    અતિક્રમણ કરનારાઓને વળતર અને પુનઃવસનની નીતિનો અભાવ હોવાથી  અતિક્રમણને દૂર કરવાની તેમની વિવિધ પહેલ અટકી પડે છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ અતિક્રમણોના પરિણામેઅટકેલા કેટલાક મુખ્ય પ્રોજેક્ટ્સમાં મુંબઈ સેન્ટ્રલ અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું નિર્માણ સામેલ છે, જેની રકમ રૂ. ૯૧૮ કરોડ છે (જેમાંથી પ્રથમ તબક્કો પ્રગતિ હેઠળ છે),બોરીવલી અને વિરાર વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઇન, ગોરેગાંવથી બોરીવલી સુધી હાર્બર લાઇનનું વિસ્તરણતપશ્ચિમ રેલવેમાં ૧૬ સ્ટેબલિંગ લાઈન,સાત સ્ટેશનના સુધારણા કાર્યનો સમાવેશ થાય છે.

જોકે અધિકારી સંમત થયા હતા કે પશ્વિમ રેલવેમાં ટ્રાફિક અને ભારને હળવો કરવા માટે  છેલ્લા ૨૦ વર્ષોથી ઘણા પ્રોજેક્ટ અટકેલા છે. અમુક પ્રોજેક્ટ્સ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે અને કેટલાક પહેલેથી જ બાંધકામના તબક્કામાં છે પરંતુ આ અતિક્રમણ દૂર કરવા એ એક મોટો પડકાર છે.

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here