Tuesday, June 30, 2026
HomeBusinessવિદેશ પ્રવાસે ક્રેડિટ કાર્ડનો કરો છો ઉપયોગ? તો આ તમારા માટે કામના...

વિદેશ પ્રવાસે ક્રેડિટ કાર્ડનો કરો છો ઉપયોગ? તો આ તમારા માટે કામના સમાચાર છે, સરકારે બદલ્યાં નિયમ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

વિદેશમાં ક્રેડિટ કાર્ડથી જે પણ પેમેન્ટ કરશો તેના પર તમારે 20% ટેક્સ કલેક્શન એટ સોર્સ એટલે કે TCS ચૂકવવો પડશે

જો તમે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તે LRSના દાયરામાં આવશે

જો તમે અવાર-નવાર વિદેશ પ્રવાસે જતા હોવ છો અને ત્યાં ખર્ચ માટે ક્રેડિટ કાર્ડ (ક્રેડિટ કાર્ડ પર 20% TCS) નો ઉપયોગ કરો છો; તો હવે આવું કરવું તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. સરકારે તેને લગતા નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમે વિદેશમાં ક્રેડિટ કાર્ડથી જે પણ પેમેન્ટ કરશો તેના પર તમારે 20% ટેક્સ કલેક્શન એટ સોર્સ એટલે કે TCS ચૂકવવો પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની સલાહ બાદ સરકારે FEMAના નિયમોમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે. નવા નિયમો 1 જુલાઈથી લાગુ થશે.

FEMAના નિયમો બદલાયા 

ખરેખર તો કેન્દ્ર સરકારે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના નિયમોમાં સુધારો કર્યો છે. એક સૂચનામાં સરકારે કહ્યું કે ભારતની બહાર ક્રેડિટ કાર્ડ્સમાંથી ખર્ચવામાં આવેલી રકમ લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) માં લાવવામાં આવી રહી છે. બજેટ 2023 માં સરકારે વિદેશી ટૂર પેકેજો અને એલઆરએસના TCS દર હાલના 5% થી વધારીને 20% કર્યા હતા. શિક્ષણ અને તબીબી ખર્ચ સિવાય નવા દર 1 જુલાઈ, 2023 થી લાગુ થશે. જોકે તમે તમારા ટેક્સ રિટર્નમાં TCS ક્લેમ કરી શકો છો.

અત્યાર સુધી કેટલી રકમ મોકલવાની મંજૂરી છે?

વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને ભારતમાં પૈસા મોકલવા માટે પણ એક અલગ કાયદો છે. તેને લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ અથવા લિબરલાઈઝ્ડ મની રેમિટન્સ સ્કીમ કહેવામાં આવે છે. આ સ્કીમ હેઠળ આરબીઆઈની પરવાનગી વિના 2.5 લાખ ડોલરની રકમ મોકલી શકાય છે. તેનાથી વધારાની રકમ માટે પરવાનગી મેળવવાની  રહેશે. અગાઉ FEMA ના નિયમ 7 હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ્સ આમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. પરંતુ આ નિયમ 7 હવે હટાવી દેવામાં આવ્યો છે, જેના કારણે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ આ યોજનામાં સામેલ કરવામાં આવ્યો છે. એટલે કે, હવે જો તમે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તે LRSના દાયરામાં આવશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here