Sunday, July 26, 2026
HomeEntertainmentBollywoodનોર્વે બોલિવૂડ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનુ સૂદનું સન્માન કરવામાં આવશે

નોર્વે બોલિવૂડ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનુ સૂદનું સન્માન કરવામાં આવશે

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

લોકડાઉનમાં સોનુ સુદ ખુબ ચર્ચામાં રહ્યા હતા. લોકડાઉન દરમિયાન પલાયન કરનારાઓની મદદે આવ્યા હતા. મસીહા તરીકે ઉભરી આવેલા બોલીવુડ અભિનેતા સોનુ સૂદ આજે પણ લોકોની મદદ કરતા જોવા મળે છે. વિશ્વભરમાં તેમના આ અદભૂત કાર્યની પ્રશંસા થઇ રહી છે. અને આ ઉમદા વ્યક્તિત્વનું સન્માન થવા જઈ રહ્યું છે. નોર્વે બોલિવૂડ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનુ સૂદ નું સન્માન કરવામાં આવશે. તેમને માનવતાવાદી એવોર્ડ 2020થી સન્માનિત કરવામાં આવશે.આ એવોર્ડથી સોનુને 30 ડિસેમ્બરે સન્માનિત કરવામાં આવશે.

જે વર્ચુઅલ ઇવેન્ટ હશે. ઓસ્લોના મેયર લોરેન્સકો સોનુ સૂદનું એવોર્ડથી સન્માન કરશે. સોનુ સૂદે નિશ્વાર્થભાવે લોકોની મદદ કરી છે અને કરી રહ્યા છે. તેઓ ઘણા લોકો માટે પ્રેરણારૂપ બની ગયા છે .સોનુ સૂદની ફિલ્મ દબંગનું પ્રીમિયર નોર્વે બોલિવૂડ ફેસ્ટિવલમાં થયું હતું . જેમાં તેઓએ વિલનની ભૂમિકામાં ભજવી હતી જેને ખુબ પ્રશંસા પ્રાપ્ત થઇ હતી. હવે આ જ ઉત્સવમાં સોનુનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત સોનુ સૂદ પર એક પુસ્તક પણ લખાયું છે જે સોનુએ લોકડાઉન દરમિયાન સ્થળાંતર કરી રહેલા કામદારોની મદદ કરી હતી

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here