Thursday, June 11, 2026
HomeLife StyleBeauty Tipsવધારે પડતી ખાટ્ટી વસ્તુ ખાવાથી ચહેરા પર ખીલ થાય છે, વાળ ખરે...

વધારે પડતી ખાટ્ટી વસ્તુ ખાવાથી ચહેરા પર ખીલ થાય છે, વાળ ખરે છે, દૂધ કે તેની કોઈ વાનગીમાં લીંબુ ના વાપરવું

Date:

Related stories

નામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર...

નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત...

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ...

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

ઘરે બનાવેલા પૌંઆમાં ભરપૂર ટમેટા નાખવામાં આવે છે. પીરસતી વખતે લીંબુ પણ નીચોવે છે. તેનાથી સ્વાદ તો વધી જાય છે, પણ વધારે પડતી ખટાશ બીજી તકલીફોનું કારણ બને છે. પૌંઆ જ કેમ, અન્ય ઘણી વાનગીમાં ખટાશ ઉમેરવાથી ટેસ્ટ તો વધી જાય છે પણ આ સ્વાદ આગળ જતા ભારે પડી શકે છે.

માલપુઆ, જલેબી અને ખીરની સાથે ખાવાથી થશે નુકસાન
એક સરખા ટેસ્ટની બે વસ્તુઓ સાથે મિક્સ કરીને ખાવાથી તેની અસર ડાયરેક્ટ પાચન શક્તિ પર પડે છે. માત્ર અલગ-અલગ સ્વાદવાળી ખાટ્ટી વસ્તુઓ જ નહીં, ગળ્યું ખાવાથી પણ બચવું જોઈએ. જેમ કે ખીર, માલપુઆ અને જલેબી. આ દરેક વસ્તુ સ્વીટ છે પણ એકસાથે ખાવાથી અપચો થઈ શકે છે.

  • બે કે તેથી વધારે વસ્તુઓ એકસાથે શરીરમાં જઈને અંદરોઅંદર મળીને રિએક્ટ કરે છે. જો આનું પ્રમાણ બધી જાય તો એસિડીટી પણ થઈ શકે છે.
  • ખટાશમાં આર્ટિફિશિયલ વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ. આયુર્વેદમાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવાનું જ જણાવ્યું છે.
  • ઘણા લોકો કઢી બનાવતી વખતે દહીંની સાથે લીંબુનો ઉપયોગ કરે છે, આ ખોટું છે. આયુર્વેદમાં દૂધ અને દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુમાં લીંબુના ઉપયોગને ખોટું કહ્યું છે. ડૉ. પ્રતાપ ચૌહાણે કહ્યું કે, પિત્ત વધવાથી પેટમાં ઘણી પ્રકારની તકલીફ થાય છે. શરીરમાં ગરમી વધી જાય છે.
  • વધારે ખટાશથી શરીરમાં પિત્ત વધે છે. તેનાથી ખંજવાળ આવી શકે છે.
  • બોડીમાં ગરમી વધવાથી યુરિનમાં બળતરા થઈ શકે છે.
  • આંતરડામાં સોજાની તકલીફ થઈ શકે છે. તેનાથી ગેસ, બળતરા કે પેટ ફૂલી શકે છે.
  • વધારે પડતી ખાટ્ટી વસ્તુ ખાવાથી ચહેરા પર ખીલ થાય છે.
  • વાળ ખરે છે
  • મહિલાઓને પીરિયડ્સમાં વધારે બ્લીડિંગ થાય છે. આથી વધારે ખટાશથી દૂર રહેવું.
  • ટમેટામાં બહુ બધા મસાલા ઉમેરવાથી તેમાં હાજર ન્યૂટ્રીશન્સનો નાશ થાય છે.
  • તાજા કે ઓછા પાકેલા ટમેટા ખાવાથી ફાયદો થાય છે.

નામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર...

નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત...

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ...

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here