Wednesday, July 22, 2026
Homenationalસુપ્રીમ કોર્ટનો મોટો આદેશ : કોઇને કોરોનાની વેકસીન લેવાં માટે બાધ્ય ન...

સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ : કોઇને કોરોનાની વેકસીન લેવાં માટે બાધ્ય ન કરી શકાય

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોના વેક્સીન પોલિસીને યોગ્ય ઠેરવી છે. પણ સાથે જ એમ પણ કહ્યું છે કે, કોઇપણ વ્યક્તિને વેક્સીન લેવા માટે બાધ્ય ન કરી શકાય. ઉચ્ચતમ ન્યાાયલયે આ વાત વેક્સીન ડેટા અને વેક્સીનને જરૂરી બનાવવાની માંગણી માટે એક અરજી પર નિર્ણય સંભળાવતા કહ્યું. સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારને ક્લીનિકલ ટ્રાયલનાં ડેટા પર જાહેર કરવાનું કહ્યું છેસુપ્રીમ કોર્ટે એ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે કેટલીક રાજ્ય સરકારો જાહેર સ્થળોએ રસીકરણ ન કરાવનારાઓને પ્રવેશ નથી આપી રહી. કોર્ટે આને અન્યાયી ગણાવ્યું હતું. તેમજ રાજ્યોને આવા નિયંત્રણો દૂર કરવા સૂચન કર્યું હતું. જો કે, કોર્ટે એમ પણ કહ્યું કે સરકાર નીતિ બનાવી શકે છે અને જનતાના ભલા માટે કેટલીક શરતો મૂકી શકે છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, વર્તમાન રસી નીતિને અન્યાયી અને સ્પષ્ટપણે મનસ્વી કહી શકાય નહીં.ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવઈની બેન્ચે અવલોકન કર્યું કે બંધારણની કલમ 21 હેઠળ ભૌતિક સ્વાયત્તતા અને અખંડિતતા સુરક્ષિત છે, સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે વર્તમાન કોવિડ-19 રસી નીતિ સ્પષ્ટપણે મનસ્વી અને ગેરવાજબી છે. ખંડપીઠે કહ્યું, ‘જ્યાં સુધી સંખ્યા ઓછી ન આવે ત્યાં સુધી અમે સૂચવીએ છીએ કે સંબંધિત આદેશોનું પાલન કરવું જોઈએ અને જાહેર સ્થળોએ રસીકરણ ન કરાવેલ લોકો પર કોઈ પ્રતિબંધ લાદવો જોઈએ નહીં. જો કોઈ પ્રતિબંધ પહેલેથી જ છે, તો તેને દૂર કરવો જોઈએ.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ કહ્યું છે કે કોરોનાની રસી લેવાથી કેવા પ્રકારની આડઅસર થઈ રહી છે તેનો ડેટા સાર્વજનિક કરે. આ સાથે ક્લિનિકલ ટ્રાયલનો ડેટા પણ સરકારને જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બાળકોને રસી આપવાનો નિર્ણય સભાન અને આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર હોવો જોઈએ.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here