Saturday, March 7, 2026
HomeGujaratપરપ્રાંતીયો પર હુમલા મામલે રાજ્ય સરકારે ગંભીરતા ન દાખવી, ભાજપ સંગઠન પણ...

પરપ્રાંતીયો પર હુમલા મામલે રાજ્ય સરકારે ગંભીરતા ન દાખવી, ભાજપ સંગઠન પણ નિષ્ક્રિય રહ્યું: સેન્ટ્રલ IB

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

છેલ્લા સપ્તાહથી ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા મામલે સેન્ટ્રલ IBએ રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન બંનેને ફટકાર્યા છે. સેન્ટ્રલ IBએ કહ્યું કે ઉતર ભારતીયો પર થયેલા હુમલામાં રાજ્ય સરકારે ગંભીરતા દાખવી નથી. આ સાથે પોલીસ પણ ઉદાસીન વલણ દર્શાવ્યું છે. વધુમાં જણાવ્યું કે ભાજપ સંગઠન પણ હુમલાઓ રોકવામાં નિષ્ક્રિય રહ્યું છે. સેન્ટ્રલ IBએ રજુ કરેલા રિપોર્ટમાં એવું સ્પષ્ટ જણાવ્યું છે કે રાજ્ય સરકાર આ વિશે ગંભીર નથી અને ગુજરાતનું ભાજપ સંગઠન નિષ્ક્રિય રહ્યું છે.

BJP હાઈકમાન્ડે CM અને પ્રદેશ પ્રમુખને ઠપકો આપ્યો

દિલ્હી ભાજપ હાઈકમાન્ડે ઉતર ભારતીયો પર થઈ રહેલા હુમલા મામલે ગુજરાતના CM રૂપાણી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને આ મામલે યોગ્ય ગંભીરતા ન દાખવતા ઠપકો આપ્યો છે. જો કે ગઈ કાલે જ PMમોદીએ CMને ફોન કરી ગંભીરતા દાખવવા ઠપકો આપ્યો હતો.

પરપ્રાતીયો પર હુમલા મામલે PMOને રોજે રોજ રિપોર્ટ આપવો જરૂરી

રાજકીય સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર PMOએ ગુજરાતના CM અને પ્રદેશ પ્રમુખને જણાવ્યું છે કે તમે રોજે રોજ ઘટનાવત રિપોર્ટ આપે. કોઈ પણ ભોગે ઉત્તર ભારતીયો પર હુમલાઓને રોકવા દિલ્હીથી સૂચના અપાઈ છે. પરપ્રાંતીયોને પલાયન થતાં અટકાવવા ગુજરાતના નેતાઓને આદેશ અપાયા છે.

ગુજરાતના પરપ્રાંતીય BJP નેતાઓ પલાયન થતા અટકાવવા સક્રિય

બિનગુજરાતી એવા પરપ્રાંતીય ગુજરાત BJPના નેતાઓને હાઇકમાન્ડે સક્રિય કરી દીધા છે. ગુજરાતમાંથી પલાયન થતાં ઉતરભારતીયોને અટકાવવા તમામ બિનગુજરાતી નેતાઓ કામે લાગ્યા છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here