Thursday, June 25, 2026
HomeGujaratપરપ્રાંતીયો પર હુમલા મામલે રાજ્ય સરકારે ગંભીરતા ન દાખવી, ભાજપ સંગઠન પણ...

પરપ્રાંતીયો પર હુમલા મામલે રાજ્ય સરકારે ગંભીરતા ન દાખવી, ભાજપ સંગઠન પણ નિષ્ક્રિય રહ્યું: સેન્ટ્રલ IB

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

છેલ્લા સપ્તાહથી ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા મામલે સેન્ટ્રલ IBએ રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન બંનેને ફટકાર્યા છે. સેન્ટ્રલ IBએ કહ્યું કે ઉતર ભારતીયો પર થયેલા હુમલામાં રાજ્ય સરકારે ગંભીરતા દાખવી નથી. આ સાથે પોલીસ પણ ઉદાસીન વલણ દર્શાવ્યું છે. વધુમાં જણાવ્યું કે ભાજપ સંગઠન પણ હુમલાઓ રોકવામાં નિષ્ક્રિય રહ્યું છે. સેન્ટ્રલ IBએ રજુ કરેલા રિપોર્ટમાં એવું સ્પષ્ટ જણાવ્યું છે કે રાજ્ય સરકાર આ વિશે ગંભીર નથી અને ગુજરાતનું ભાજપ સંગઠન નિષ્ક્રિય રહ્યું છે.

BJP હાઈકમાન્ડે CM અને પ્રદેશ પ્રમુખને ઠપકો આપ્યો

દિલ્હી ભાજપ હાઈકમાન્ડે ઉતર ભારતીયો પર થઈ રહેલા હુમલા મામલે ગુજરાતના CM રૂપાણી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને આ મામલે યોગ્ય ગંભીરતા ન દાખવતા ઠપકો આપ્યો છે. જો કે ગઈ કાલે જ PMમોદીએ CMને ફોન કરી ગંભીરતા દાખવવા ઠપકો આપ્યો હતો.

પરપ્રાતીયો પર હુમલા મામલે PMOને રોજે રોજ રિપોર્ટ આપવો જરૂરી

રાજકીય સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર PMOએ ગુજરાતના CM અને પ્રદેશ પ્રમુખને જણાવ્યું છે કે તમે રોજે રોજ ઘટનાવત રિપોર્ટ આપે. કોઈ પણ ભોગે ઉત્તર ભારતીયો પર હુમલાઓને રોકવા દિલ્હીથી સૂચના અપાઈ છે. પરપ્રાંતીયોને પલાયન થતાં અટકાવવા ગુજરાતના નેતાઓને આદેશ અપાયા છે.

ગુજરાતના પરપ્રાંતીય BJP નેતાઓ પલાયન થતા અટકાવવા સક્રિય

બિનગુજરાતી એવા પરપ્રાંતીય ગુજરાત BJPના નેતાઓને હાઇકમાન્ડે સક્રિય કરી દીધા છે. ગુજરાતમાંથી પલાયન થતાં ઉતરભારતીયોને અટકાવવા તમામ બિનગુજરાતી નેતાઓ કામે લાગ્યા છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here