Tuesday, July 28, 2026
HomeGujaratVadodaraવડોદરામાં 72 વર્ષના વૃદ્ધને ત્રણ યુવકોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી...

વડોદરામાં 72 વર્ષના વૃદ્ધને ત્રણ યુવકોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

Date:

Related stories

મહિન્દ્રા રેસિંગના ડી વ્રીસે રોમાંચક ટોક્યો E-પ્રિંક્સમાં જીત મેળવીને...

28 જુલાઈ, 2026 : મહિન્દ્રા રેસિંગે ટોક્યોમાં વીકેન્ડમાં 38...

CONGOR સ્પેશિયાલિટી પારસ હેલ્થકેરની વિકાસ વ્યૂહરચનાને મજબૂત બનાવે છે

હોસ્પિટલ ક્ષેત્રમાં માત્ર વિસ્તરણ અથવા કદ વધારવાથી જ વિકાસ...

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના...

કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના...

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે...

600થી વધુ HNI મહેમાનોની હાજરીમાં સેલિબ્રિટી ડીજે રૂરુ ઠાકુર...

સ્વામી શિવાનંદજી એ ગામનાં લોકોની સમસ્યાનું સમાધાન કંઈ રીતે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સંસાર સંન્યાસ! સ્વામી શિવાનંદજી...

એક્સિસ ફાયનાન્સે ડેટા આધારિત ક્રેડિટ નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી કરવા...

લોન પ્રોસેસ સમયમાં ઝડપ, એકરૂપતા લાવલા અને ડેટા આધારિત...

વડોદરામાં આજવા રોડ અખંડ આનંદ સોસાયટી પાસે સવિતા પાર્ક સોસાયટીમાં રહેતા 72 વર્ષના પ્રભુદાસ મંગળદાસ કિશનવાડી વુડાના મકાનની સામે લારીમાં જમવાનું તેમજ નાની પડીકીઓ રાખી ગુજરાન ચલાવે છે. તેમની દુકાન ખાતે નિકેશએ રાજા ગણપતસિંહ ગોહિલ તથા સચિન માછી તથા અશ્વિન ડાગરો અવાર-નવાર આવીને બેસી રહેતા હતા. તેઓ ઉધારમાં વસ્તુઓ લઈ જતા હતા અને રૂપિયા માંગતા આનાકાની કરતા હતા.

જેથી 28 તારીખે મેં તેઓને ઉધાર આપવાની ના કહેતા તેઓએ ધમકી આપી હતી કે તું દુકાન કેવી ચલાવે છે હું તને બતાવું છું.ત્યારબાદ બીજા દિવસે એક ગ્રાહકે મને ફોન કરીને જણાવ્યું કે કેટલાક લોકો તમારી દુકાને આવ્યા છે અને તોડફોડ કરી રહ્યા છે. જેથી હું મારી લારી પર ગયો હતો. ત્યારે મારી લારી પાસે નિકેશ, સચિન તથા અશ્વિન ઉભા હોવાથી મેં તેઓને પૂછ્યું કે દુકાનની તોડફોડ કોણે કરી છે જેથી તેઓ ઉશ્કેરાઈને મને લાકડી વડે માર માર્યો હતો તથા નિકેશે મારું મોઢું પકડી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મહિન્દ્રા રેસિંગના ડી વ્રીસે રોમાંચક ટોક્યો E-પ્રિંક્સમાં જીત મેળવીને...

28 જુલાઈ, 2026 : મહિન્દ્રા રેસિંગે ટોક્યોમાં વીકેન્ડમાં 38...

CONGOR સ્પેશિયાલિટી પારસ હેલ્થકેરની વિકાસ વ્યૂહરચનાને મજબૂત બનાવે છે

હોસ્પિટલ ક્ષેત્રમાં માત્ર વિસ્તરણ અથવા કદ વધારવાથી જ વિકાસ...

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના...

કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના...

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે...

600થી વધુ HNI મહેમાનોની હાજરીમાં સેલિબ્રિટી ડીજે રૂરુ ઠાકુર...

સ્વામી શિવાનંદજી એ ગામનાં લોકોની સમસ્યાનું સમાધાન કંઈ રીતે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સંસાર સંન્યાસ! સ્વામી શિવાનંદજી...

એક્સિસ ફાયનાન્સે ડેટા આધારિત ક્રેડિટ નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી કરવા...

લોન પ્રોસેસ સમયમાં ઝડપ, એકરૂપતા લાવલા અને ડેટા આધારિત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here