Sunday, July 26, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં વિઝીટર્સ પોલીસીનો અમલ કરવા નિર્ણય

અમદાવાદ મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં વિઝીટર્સ પોલીસીનો અમલ કરવા નિર્ણય

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

અમદાવાદ : અમદાવાદની એલ.જી.હોસ્પિટલમાં તાજેતરમાં રેસિડેન્ટ ડોકટર ઉપર હુમલો કરવાનો બનાવ બન્યો હતો.આ બનાવ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ હોસ્પિટલોમાં વિઝીટર્સ પોલીસીનો અમલ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.દાખલ કરવામા આવેલા દર્દીની સાથે માત્ર એક જ સ્વજન રહી શકશે. આ ઉપરાંત વિઝીટર્સ અવર્સ સિવાય દર્દીના સ્વજનો દર્દીને મળી શકશે નહીં.વિઝીટર્સને હોસ્પિટલમાં પાસ સિવાય પ્રવેશ મળશે નહીં.મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલોમાં ૪૫૦૦થી વધુ મેડીકલ તથા ૫૦૦૦ જેટલો પેરામેડીકલ સ્ટાફ ફરજ બજાવી રહયો છે.આ તમામની સુરક્ષાને ધ્યાનમા રાખી વર્ષ-૨૦૧૪માં સ્ટેન્ડિંગ કમિટીમા મંજુર કરવામા આવેલા ઠરાવમા સુધારા કરી હોસ્પિટલો માટે નવી વિઝીટર્સ પોલીસીનો અમલ કરવા સ્ટેન્ડિંગ કમિટીમા નિર્ણય કરવામા આવ્યો છે.ઓ.પી.ડીમાં સારવાર માટે આવતા દર્દીની સાથે દર્દીની સાથે માત્ર એક જ સ્વજનને પ્રવેશ આપવામા આવશે.નોન ઓ.પી.ડી.અવર્સ દરમિયાન આવતા ઈમરજન્સી,કેઝયુલીટી કેસમા પણ દર્દી સાથે વધુમા વધુ બે સ્વજનને સાથે રાખી શકાશે.આઈ.સી.યુની અંદર તેમજ બહાર એક જ સગાને પ્રવેશ અપાશે.ડીલક્ષ,સ્પેશિયલ તથા સેમિસ્પેશિયલ રુમમા પણ દાખલ દર્દી સાથે બે સગાને પ્રવેશ અપાશે.વિઝીટર્સ અવર્સ સાંજે ૪થી ૬ રહેશે.જેમા મહત્તમ ૩૦ મિનિટ સગા રોકાઈ શકશે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here