Friday, June 5, 2026
HomeIndiaઉત્તર પ્રદેશમાં છેલ્લા 52 દિવસથી માનવભક્ષી વરુઓએ બહરાઈચના લગભગ 35 ગામમાં આતંક...

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 52 દિવસથી માનવભક્ષી વરુઓએ બહરાઈચના લગભગ 35 ગામમાં આતંક મચાવ્યો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના ગામડાઓમાં માનવભક્ષી વરુઓનો આતંક દરરોજ વધી રહ્યો છે. માનવ લોહી ચાખ્યા પછી વરુઓ પહેલા કરતા વધુ ખતરનાક બની ગયા છે. છેલ્લા 52 દિવસથી માનવભક્ષી વરુઓએ બહરાઈચના લગભગ 35 ગામમાં આતંક મચાવ્યો છે. તેમજ 10 લોકોનો જીવ લઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ચાર વરુ પકડાયા છે અને બાકીનાની શોધખોળ ચાલુ છે. હવે છેલ્લા એક મહિનાથી બહરાઈચના મહસી વિસ્તારમાં આતંક મચાવનારા વરુઓથી છૂટકારો મેળવવા માટે અંતિમ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના માટે મંગળવારે બે રેન્જર્સ સહિત 10 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. જો તેને પકડવા મુશ્કેલ બને તો તેમને મારી નાખવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. જો કે પહેલા વરુઓને શાંત પાડીને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવશે અને જો તેઓ શાંત નહીં થાય તો તેમને મારી નાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

વરુઓને મારી નાખવાના આદેશ :
આ વરુઓના આતંકથી 9 બાળકો સહીત 10 લોકોના મોત થયા છે. આથી યુપીના વન વિભાગના મંત્રી અરુણ કુમાર સક્સેનાએ કહ્યું હતું કે, ‘જો વરુઓને પકડવાનું શક્ય ન હોય તો તેમને મારી નાખવા જોઈએ. વરુઓને મારી નાખવું ખોટું નથી કારણ કે સલામત જીવન એ નાગરિકોનો અધિકાર છે.’ વનવિભાગના અધિકારીઓ પણ અનેક પ્રયાસો બાદ માત્ર ચાર વરુઓને જ પકડવામાં સફળ થયા છે જ્યારે બે વરુ હજુ પણ આ વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે અને આ માટે વહીવટીતંત્ર અને વન વિભાગ સતત પ્રયાસો કરી રહ્યા છે. લોકો પણ સતર્ક થઈ ગયા છે અને સુરક્ષિત રહેવા માટે નવા નવા ઉપાયો અપનાવી રહ્યા છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here