Monday, April 28, 2025
HomeGujaratઅમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ.સુભાષચંદ્ર રતિલાલ સોની કે જેઓ રાજ્ય સૂચના આયુક્ત છે…સાથેજ શિક્ષાવિદ પ્રો. રમેશચંદ્ર જી. કોઠારી જેઓ VNSGU પૂર્વ કુલપતિ છે સાથેજ સુપ્રસિદ્ધ લેખક અને મોટિવેશનલ સ્પીકર શ્રી જય વસાવડા, અભિનેત્રી અને અમદાવાદના રેડિયો જૉકી RJ દેવકી જેવા પ્રતિભાશાળી વ્યક્તિઓ હાજરી આપી હતી.આ સમારંભ દરમિયાન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.આ સમારોહમાં સાબરમતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટે સન્ની પટેલે વિદ્યાર્થીઓને ભવિષ્ય માં કઈ નવું કરવા અને સમાજમાં કાર્યો માટે આગળ આવવા સલાહ આપી હતી.આટલું નહીં તેમને વધુમાં જણાવ્યું હતું કે અમારી યુનિવર્સિટીનો મુખ્ય હેતુ શિક્ષણ થતી રોજગારી આપવાનું છે.લાઈફ સ્કિલ્સ અને ઈન્ડસ્ટ્રી એક્સપોઝર ને મધ્યમાં રાખીને વિદ્યાર્થીને સર્વાંગી તાલીમ આપીને વિદ્યાર્થીઓ માટે વિવિધ તકો ઊભી કરવા માટે અમે સત્તત પ્રયત્નશીલ છીયે.સાબરમતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સન્ની પટેલની જણાવ્યું હતું કે ,અમારી યુનિવર્સિટીનો મુખ્ય હેતુ શિક્ષણ થતી રોજગારી આપવાનું છે.લાઈફ સ્કિલ્સ અને ઈન્ડસ્ટ્રી એક્સપોઝર ને મધ્યમાં રાખીને વિદ્યાર્થીને સર્વાંગી તાલીમ આપીને વિદ્યાર્થીઓ માટે વિવિધ તકો ઊભી કરવા માટે અમે સત્તત પ્રયત્નશીલ છીયે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here