Sunday, September 6, 2026
HomeIndiaદિલ્હી-કોલકાત્તા ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લી ઘડીએ રદ્

દિલ્હી-કોલકાત્તા ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લી ઘડીએ રદ્

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

એર ઈન્ડિયાની દિલ્હીથી કોલકાત્તા જઈ રહેલી ફ્લાઈટ ટેક-ઓફની થોડી સેકન્ડ પહેલાં રદ્ કરવી પડી હતી. પાયલટને વિમાનમાં કંઈક ટેકનિકલ ગરબડ જણાતાં ઈમર્જન્સી એક્શનની જરૂરિયાત ઉભી થઈ હતી.દિલ્હીથી કોલકાત્તા જઈ રહેલા વિમાનમાં ટેકનિકલ એરર એ સમયે સર્જાઈ હતી કે જ્યારે વિમાન રન-વે પર ૧૫૫ કિલોમીટરની ઝડપે દોડી રહ્યું હતું. ટેક-ઓફની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે પાયલટને વિમાનમાં ટેકનિકલ ગરબડ જણાઈ હતી. પાયલટે તુરંત એક્શન લઈને બ્રેક મારી દીધી હતી. ૧૫૫ કિલોમીટરની સ્પીડે દોડી રહેલું વિમાન એકાએક સ્થિર થઈ જતાં વિમાનમાં સવાર મુસાફરો ઉછળી પડયા હતા. મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ વિમાન ટેકનિકલ ખામીના કારણે રદ્ કરી દેવાયું હતું. પરંતુ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.બીજી એક ઘટના પણ એર ઈન્ડિયાના વિમાનની જ છે. કોચ્ચીથી મુંબઈ આવેલું એર ઈન્ડિયાનું વિમાન ભારે વરસાદના કારણે રન-વે પરથી લપસી ગયું હતું. નિર્ધારિત રન-વેને બદલે ૧૬-૧૭ મીટર સુધી બહાર નીકળી ગયું હતું અને અનપેવ્ડ વિસ્તારમાં પહોંચી ગયું હતું. જોકે, પાયલટે સુઝબૂઝ વાપરીને વિમાનને સુરક્ષિત પાછું લાવ્યું હતું.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here