Saturday, July 25, 2026
HomeAhmedabadવેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે શાળાઓમાં ઇત્તરપ્રવૃતિઓ કરવામાં આવે છે

વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે શાળાઓમાં ઇત્તરપ્રવૃતિઓ કરવામાં આવે છે

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

વિધાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે શાળાઓમાં ઇત્તરપ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં વાર્ષિકોત્સવ મહત્વનો ફાળો ભજવે છે. વિધાર્થીઓની અંદર રહેલી છૂપાયેલી કળાઓ, આવડતો અને રુચિઓને બહાર લાવવા માટે વિધાર્થીઓને પૂરું પાડવામાં આવતું એક મંચ એટલે વાર્ષિકોત્સવ.

હવે રહી વાત વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિકોત્સવની કે જેમાં આપણે પહેલા શો માં શિક્ષક-વિધાર્થી અને વાલીઓના સંબંધોના તાણાવાણા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. શિક્ષક વિધાર્થી અને વાલીઓ એક એવો ત્રિકોણીય પિરામીડ છે જેમાં દરેક પોતાની મહત્વની ભૂમિકા નિભાવવાની વાત કરી.

બીજા શો માં રસાયણમ એટલે કે જીવનનાં વિવિધ રસ જેવા કે કરૂણ, વીર, રોદ્ર, હાસ્ય, શ્રુંગાર રસને આવરી લેવામાં આવ્યા હતા. આ દરેક રસમાંથી માણસને ક્યારેક ને ક્યારેક પસાર થવું જ પડે છે. ત્યારે કેવી ભાવનાઓ વ્યક્ત થાય છે તે દર્શાવવામાં આવ્યું હતું.

હવે વાત ત્રીજા શો “Tomorrow land” હા આવતી કાલના ભારતનું ભવિષ્ય દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ભારતનું ભવિષ્ય નક્કી જ વેદાંતના વિધાર્થીઓ સુંદર જ ઘડશે. કારણ…… અહી સારા સંસ્કાર, સભ્યતા, શ્વર્મ, સંસ્કૃતિ આવડતોને શિક્ષામાં જ વણી લેવામાં આવે છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here