Saturday, July 25, 2026
Homenationalતમામ કંપનીઓને ૨૫ ટકા કોર્પોરેટ ટેક્સ લાભ મળશે

તમામ કંપનીઓને ૨૫ ટકા કોર્પોરેટ ટેક્સ લાભ મળશે

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...


કોર્પોરેટ ટેક્સને ઘટાડી દેવા મોદી સરકારે વર્ષ ૨૦૧૪ના પ્રથમ બજેટમાં વચન આપ્યુ હતુ જે વચન પરિપૂર્ણ કરાયા

નવી દિલ્હી,તા. ૨૪
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને હવે તમામ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ૨૫ ટકા કરવા માટેના સંકેત આપ્યા છે. પાંચમી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવેલા બજેટમાં સીતારામને ૪૦૦ કરોડ રૂપિયા સુધીની આવકવાળી કંપનીએઓને ૨૫ ટકાના ઓચા ટેક્સનો ફાયદો આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નાણાં પ્રધાને રાજ્યસભામાં નાણાં બિલ પર ચર્ચાનો જવાબ આપતા કહ્યુ હતુ કે અમે ૯૯.૩ ટકા કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ૨૫ ટકા કરી ચુક્યા છીએ. થોડીક કંપનીઓ જ વધારે ટેક્સ આપી રહી છે. તેમને પણ ટુંક સમયમાં જ આ હદમાં લાવી દેવામાં આવશે. નિર્મલાએ કહ્યુ હતુ કે મોદી સરકારે વર્ષ ૨૦૧૪માં પોતાના પ્રથમ બજેટમાં કોર્પોરેટ ટેક્સને ઘટાડીને ૨૫ ટકા કરવાનુ વચન આપ્યુ હતુ. આને હવે પૂર્ણ કરવામાં આવ્યુ છે. નાણાં બિલને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યા બાદ આને લઇને ચર્ચા ચાલી રહી છે.આની સાથે જ નરેન્દ્ર મોદી સરકારની બીજી અવધિના પ્રથમ બજેટમાં પાસ થવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. નાણાં પ્રધાને કહ્યુ છે કે મોદી સરકાર વધારે મોટા જનાદેશ સાથે પરત ફરી છે. સરકાર નવા ભારત બનાવવા માટેની પહેલ કરી છે. આ દિશામાં મોદી સરકાર આગળ વધી રહી છે. સરકાર નવા ભારતને પારદર્શક બનાવવા માટે તૈયાર છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here