Saturday, May 24, 2025
Homenationalઅગ્નિપથ યોજના : વાયુ સેનામાં અગ્નિવીરની ભરતી માટે રજિસ્ટ્રેશન સમાપ્ત, રેકોર્ડ 7.5...

અગ્નિપથ યોજના : વાયુ સેનામાં અગ્નિવીરની ભરતી માટે રજિસ્ટ્રેશન સમાપ્ત, રેકોર્ડ 7.5 લાખ અરજી મળી

Date:

spot_img

Related stories

ગિફ્ટ સિટી કેમ્પસ ખાતે જુલાઈ 2025 માટેના યુઓડબ્લ્યુ ઈન્ડિયા...

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે...

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં...

દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ...

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...
spot_img

નવી દિલ્હી : અગ્નિપથ યોજના અંતર્ગત ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી માટે મોટી સંખ્યામાં અરજી મળી છે. ભારતીય વાયુસેના (Indian Air Force)દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અરજીની અંતિમ તારીખ 5 જુલાઇ 2022 સુધી અગ્નિવીરો ભરતી માટે કુલ 7,49,899 અરજી મળી છે. વાયુસેનાની કોઇ ભરતી માટે પ્રાપ્ત થનારી અરજીની આ સૌથી મોટી સંખ્યા છે. આથી એવું કહેવું ખોટું નહીં હોય કે વાયુસેનાની અગ્નિવીર ભરતી માટે રેકોર્ડ સંખ્યામાં અરજીઓ આવી છે.ઉલ્લેખનીય છે કે વાયુ સેનામાં અગ્નિવીરોની ભરતી માટે અરજી પ્રક્રિયા 24 જૂન 2022થી શરૂ થઇ હતી. આ પહેલા અગ્નિપથ યોજનાની જાહેરાત 14 જૂનના રોજ કરવામાં આવી હતી. ભરતી માટે ઉમેદવારોએ આધિકારિક વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઇને અરજી જમા કરાવવાની હતી. જેના માટે સાયન્સમાં 12 પાસ ઉમેદવાર અરજી કરવા માટે લાયક હતા.અગ્નિપથ યોજનાના માધ્યમથી આર્મી, નેવી અને વાયુ સેનામાં અગ્નિવીરોની ભરતી કરવામાં આવી રહી છે. જેમની નિમણુક ચાર વર્ષ માટે રહેશે. 4 વર્ષ પછી 25 ટકા અગ્નિવીરોને સ્થાઇ કરવામાં આવશે. જ્યારે 75 ટકા અગ્નિવીરોને રિટાયર્ડ કરવામાં આવશે. વાયુસેનામાં કુલ 3500 અગ્નિવીરોની ભરતી થવાની છે.બીજી તરફ થલ સેના અને નૌસેનામાં પણ અગ્નિવીરોની ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 1 જુલાઇથી શરુ થઇ ગઈ છે

ગિફ્ટ સિટી કેમ્પસ ખાતે જુલાઈ 2025 માટેના યુઓડબ્લ્યુ ઈન્ડિયા...

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે...

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં...

દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ...

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here