Saturday, June 27, 2026
Homenationalઅગ્નિપથ યોજના : વાયુ સેનામાં અગ્નિવીરની ભરતી માટે રજિસ્ટ્રેશન સમાપ્ત, રેકોર્ડ 7.5...

અગ્નિપથ યોજના : વાયુ સેનામાં અગ્નિવીરની ભરતી માટે રજિસ્ટ્રેશન સમાપ્ત, રેકોર્ડ 7.5 લાખ અરજી મળી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

નવી દિલ્હી : અગ્નિપથ યોજના અંતર્ગત ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી માટે મોટી સંખ્યામાં અરજી મળી છે. ભારતીય વાયુસેના (Indian Air Force)દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અરજીની અંતિમ તારીખ 5 જુલાઇ 2022 સુધી અગ્નિવીરો ભરતી માટે કુલ 7,49,899 અરજી મળી છે. વાયુસેનાની કોઇ ભરતી માટે પ્રાપ્ત થનારી અરજીની આ સૌથી મોટી સંખ્યા છે. આથી એવું કહેવું ખોટું નહીં હોય કે વાયુસેનાની અગ્નિવીર ભરતી માટે રેકોર્ડ સંખ્યામાં અરજીઓ આવી છે.ઉલ્લેખનીય છે કે વાયુ સેનામાં અગ્નિવીરોની ભરતી માટે અરજી પ્રક્રિયા 24 જૂન 2022થી શરૂ થઇ હતી. આ પહેલા અગ્નિપથ યોજનાની જાહેરાત 14 જૂનના રોજ કરવામાં આવી હતી. ભરતી માટે ઉમેદવારોએ આધિકારિક વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઇને અરજી જમા કરાવવાની હતી. જેના માટે સાયન્સમાં 12 પાસ ઉમેદવાર અરજી કરવા માટે લાયક હતા.અગ્નિપથ યોજનાના માધ્યમથી આર્મી, નેવી અને વાયુ સેનામાં અગ્નિવીરોની ભરતી કરવામાં આવી રહી છે. જેમની નિમણુક ચાર વર્ષ માટે રહેશે. 4 વર્ષ પછી 25 ટકા અગ્નિવીરોને સ્થાઇ કરવામાં આવશે. જ્યારે 75 ટકા અગ્નિવીરોને રિટાયર્ડ કરવામાં આવશે. વાયુસેનામાં કુલ 3500 અગ્નિવીરોની ભરતી થવાની છે.બીજી તરફ થલ સેના અને નૌસેનામાં પણ અગ્નિવીરોની ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 1 જુલાઇથી શરુ થઇ ગઈ છે

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here