Friday, June 26, 2026
Homenationalભારતમાં 22 કરોડ લોકોને ભરપેટ જમવાનું નથી મળતું

ભારતમાં 22 કરોડ લોકોને ભરપેટ જમવાનું નથી મળતું

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

નવી દિલ્હી : દુનિયામાં કોરોનાકાળનાં દુષ્પરિણામ હવે દેખાવા લાગ્યાં છે. યુએનના ધ સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યૂટ્રિશન ઈન ધ વર્લ્ડ 2022 રિપોર્ટ અનુસાર 2019 બાદ લોકોનો ભૂખ સામે સંઘર્ષ ઝડપથી વધ્યો છે. 2019માં દુનિયામાં 61.8 કરોડ લોકોએ ભૂખો સામનો કર્યો, જ્યારે 2021માં આ સંખ્યા વધીને 76.8 કરોડ થઇ ગઈ. એટલે કે ફક્ત 2 વર્ષમાં 15 કરોડ(24.3%) લોકો વધી ગયા જેમને એક ટાઈમનું ભોજન નસીબ થયું.દુનિયામાં ભૂખમરો તો ગત 15 વર્ષથી વધી રહ્યો છે પણ તેની ઝડપ ગત બે વર્ષમાં વધી છે. બીજી બાજુ ભારતની સ્થિતિમાં થોડોક સુધારો નોંધાયો છે. ભારતમાં 15 વર્ષ પહેલાં 21.6% વસતી કુપોષણનો શિકાર હતી, હવે 16.3% વસતીને ભરપેટ પૌષ્ટિક ભોજન મળી રહ્યું નથી. યુએનના અહેવાલ મુજબ 2021માં ભારતની 22.4 કરોડ વસતી કુપોષણનો શિકાર હતી. 2004-06માં 24 કરોડની વસતી કુપોષિત હતી. તેમને કાં તો એક સમયનું ભોજન નહોતું મળ્યું કા તેમના ભોજનમાં પૌષ્ટિક તત્ત્વો 50 ટકાથી ઓછાં હતાં.કોરોનાકાળમાં ધનિક(200 કરોડ રૂ.થી વધુ સંપત્તિ) 11% વધીને કુલ 13,637 થયા. 30થી વધુ ધનિકોની સંપત્તિ બમણી થઈ ગઈ. જ્યારે સામાન્ય ભારતીયની સંપત્તિ 7% સુધી ઘટી ગઈ.​​​​​​​ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2021 અનુસાર ભારત દુનિયાનો બીજો સૌથી મોટો ખાદ્ય ઉત્પાદક દેશ છે. દૂધ, ચોખા, દાળ, માછલી, શાકભાજી અને ઘઉં ઉત્પાદનમાં આપણે દુનિયામાં પહેલા સ્થાને છીએ.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here