Wednesday, August 26, 2026
Homenationalભારતમાં 22 કરોડ લોકોને ભરપેટ જમવાનું નથી મળતું

ભારતમાં 22 કરોડ લોકોને ભરપેટ જમવાનું નથી મળતું

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

નવી દિલ્હી : દુનિયામાં કોરોનાકાળનાં દુષ્પરિણામ હવે દેખાવા લાગ્યાં છે. યુએનના ધ સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યૂટ્રિશન ઈન ધ વર્લ્ડ 2022 રિપોર્ટ અનુસાર 2019 બાદ લોકોનો ભૂખ સામે સંઘર્ષ ઝડપથી વધ્યો છે. 2019માં દુનિયામાં 61.8 કરોડ લોકોએ ભૂખો સામનો કર્યો, જ્યારે 2021માં આ સંખ્યા વધીને 76.8 કરોડ થઇ ગઈ. એટલે કે ફક્ત 2 વર્ષમાં 15 કરોડ(24.3%) લોકો વધી ગયા જેમને એક ટાઈમનું ભોજન નસીબ થયું.દુનિયામાં ભૂખમરો તો ગત 15 વર્ષથી વધી રહ્યો છે પણ તેની ઝડપ ગત બે વર્ષમાં વધી છે. બીજી બાજુ ભારતની સ્થિતિમાં થોડોક સુધારો નોંધાયો છે. ભારતમાં 15 વર્ષ પહેલાં 21.6% વસતી કુપોષણનો શિકાર હતી, હવે 16.3% વસતીને ભરપેટ પૌષ્ટિક ભોજન મળી રહ્યું નથી. યુએનના અહેવાલ મુજબ 2021માં ભારતની 22.4 કરોડ વસતી કુપોષણનો શિકાર હતી. 2004-06માં 24 કરોડની વસતી કુપોષિત હતી. તેમને કાં તો એક સમયનું ભોજન નહોતું મળ્યું કા તેમના ભોજનમાં પૌષ્ટિક તત્ત્વો 50 ટકાથી ઓછાં હતાં.કોરોનાકાળમાં ધનિક(200 કરોડ રૂ.થી વધુ સંપત્તિ) 11% વધીને કુલ 13,637 થયા. 30થી વધુ ધનિકોની સંપત્તિ બમણી થઈ ગઈ. જ્યારે સામાન્ય ભારતીયની સંપત્તિ 7% સુધી ઘટી ગઈ.​​​​​​​ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2021 અનુસાર ભારત દુનિયાનો બીજો સૌથી મોટો ખાદ્ય ઉત્પાદક દેશ છે. દૂધ, ચોખા, દાળ, માછલી, શાકભાજી અને ઘઉં ઉત્પાદનમાં આપણે દુનિયામાં પહેલા સ્થાને છીએ.

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here