Tuesday, August 18, 2026
HomeAhmedabadરેલવે પેન્શનર્સ ફેડરેશન, અમદાવાદનું વાર્ષિક અધિવેશન સફળતાપૂર્વક સંપન્ન

રેલવે પેન્શનર્સ ફેડરેશન, અમદાવાદનું વાર્ષિક અધિવેશન સફળતાપૂર્વક સંપન્ન

Date:

Related stories

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

પેલેડિયમ અમદાવાદના ‘ધ ફાર્મર્સ માર્કેટ’એ ટકાઉ જીવનશૈલી, સ્થાનિક કારીગરી...

અમદાવાદ, 17 ઓગસ્ટ, 2026: આજના સમયમાં વૈભવની વ્યાખ્યા માત્ર...

“શાહરૂખ ખાન અને કાજોલ જેવી જોડી લાગી રહી છે,”...

17 ઓગસ્ટ 2026, મુંબઈ: સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનનો આગામી શો...

પ્રત્યેક લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ,અને મહેશ ત્રણેયનો નિવાસ છે,અને એ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ. પ્રત્યેક...

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

03 એપ્રિલ 2026ના દિવસે ઓલ ઈન્ડિયા રેલવે પેન્શનર્સ વેલફેર ફેડરેશન સાથે સંકળાયેલ રેલવે પેન્શનર્સ ફેડરેશન, અમદાવાદ દ્વારા વાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે ઓલ ઈન્ડિયા રેલવે ફેડરેશન (AIRF)ના મહામંત્રી શ્રી શિવ ગોપાલ મિશ્રા દ્વારા અધિવેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન (WREU)ના મહામંત્રી શ્રી જે.આર. ભોસલે, અધ્યક્ષ શ્રી આર.સી. શર્મા, RPFના અધ્યક્ષ શ્રી પી.એમ. રાવલ, મહામંત્રી શ્રી સુભાષ ચિત્તે, WREUના ઝોનલ એજ્યુકેટર શ્રી દિનેશ પાંચાલ, મંડળ મંત્રી સાથી ઘનશ્યામ યાદવ તેમજ RPF અને WREUના પદાધિકારીઓ, વિવિધ ફેડરેશનોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નિવૃત્ત રેલવે કર્મચારીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ અને વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સિદ્ધાર્થએ પોતાની વિશેષ હાજરી નોંધાવી હતી.

તેમના સંબોધનમાં મંડળ રેલ પ્રબંધકે DRM કચેરીના ગ્રિવન્સ સેલના COS શ્રી સ્ટીફન ડાભીના કાર્યની હૃદયપૂર્વક પ્રશંસા કરી અને તેમના ઉત્તમ યોગદાનને બિરદાવ્યું.

અધિવેશન દરમિયાન પેન્શનર્સ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને તેમના ઉકેલ માટે સૂચનો રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમનો સમાપન આભાર વ્યક્ત કરીને કરવામાં આવ્યો

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

પેલેડિયમ અમદાવાદના ‘ધ ફાર્મર્સ માર્કેટ’એ ટકાઉ જીવનશૈલી, સ્થાનિક કારીગરી...

અમદાવાદ, 17 ઓગસ્ટ, 2026: આજના સમયમાં વૈભવની વ્યાખ્યા માત્ર...

“શાહરૂખ ખાન અને કાજોલ જેવી જોડી લાગી રહી છે,”...

17 ઓગસ્ટ 2026, મુંબઈ: સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનનો આગામી શો...

પ્રત્યેક લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ,અને મહેશ ત્રણેયનો નિવાસ છે,અને એ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ. પ્રત્યેક...

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here