Friday, July 3, 2026

IPDigitalera@05 Tushar

spot_img

પૂણેની યેરવડા જેલથી ૫ કેદી ફરાર,૩ પર હત્યા અને મકોકા કેસ

પુણે,તા.૧૬ મહારાષ્ટ્રની સૌથી સુરક્ષીત જેલોમાંથી એક પૂણેની યરવડા જેલમાંથી ૫ કેદી ગ્રિલ તોડીને ભાગી ગયા છે. તેમાંથી ૩ પર હત્યા અને મકોકા કેસ દાખલ કરવામાં...

નવ વર્ષ પછી વિશ્વના ટોપ-૧૦ અમીરોમાં મુકેશ અંબાણી સામેલ

નવીદિલ્હી,તા.૧૬ ત્રણ મહીનાની અંદર રિલાયન્સને ૧૪ રોકાણકારો મળી ગયા છે. હવે ગૂગલ, જિયો પ્લેટફોર્મ્સમાં ૩૩,૭૩૭ કરોડ રૂપિયાનું રોકાણ કરીને ૭.૭૩ ટકા...

પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમવિધિ કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ જીતુ વાઘાણીએ પણ ટ્‌વીટ કરીને પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને શ્રદ્‌ધાંજલિ આપી અમદાવાદ,તા.૧૬ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ....

ઈંગ્લેન્ડના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખી ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર

મેલબોર્ન,તા.૧૬ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડના પ્રસ્તાવિત પ્રવાસ માટે ગુરૂવારે ૨૬ સભ્યોની સંભવિત ટીમની પસંદગી કરી છે, જેમાં ગ્લેન મેક્સવેલ અને ઉસ્માન ખ્વાજા જેવા ખેલાડીઓ સિવાય ટી૨૦ વિશ્વ...

સુશાંત આત્મહત્યા : યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે : અમિત શાહ

પટણા,તા.૧૬ સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિનો વીતી ચૂક્યો છે. સુશાંતે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં આત્મહત્યા કર્યા બાદથી જ આ કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ ઉઠી રહી...

મુંબઈમાં ચાર લાખથી વધુ ટેસ્ટઃ ૨૩ ટકા પોઝિટિવ કેસ

મુંબઇ,તા.૧૬ મુંબઈમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો એક લાખની નજીક પહોંચવા આવ્યો છે ત્યારે બીજી બાજુ શહેરમાં કોરોનાના કુલ ચાર લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હોવાની...

અમિતાભ બચ્ચને હોસ્પિટલમાંથી મોકલ્યો મેસેજ, નેગેટિવ લોકોથી દૂર રહો

મુંબઇ,તા.૧૬ મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં કોરોના વાયરસ સામેનો જંગ જીતી રહ્યાં છે તે મુંબઇની નાનાવટી હોસ્પિટલમાં દાખલ છે. અમિતાભ બચ્ચનનાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img