Friday, July 3, 2026

IPDigitalera@05 Tushar

spot_img

નેપાળ ભારત સાથેના તેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોને ભૂલી ગયો છે

નવીદિલ્હી,તા.૧૬ નેપાળી વડા પ્રધાન કેપી શર્મા ઓલીના અયોધ્યાના નિવેદન પર શિવસેનાએ જોરદાર પ્રતિક્રિયા આપી છે. પાર્ટીએ તેના મુખપત્ર સામનાના માધ્યમથી નેપાળી વડા પ્રધાન પર નિશાન...

છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો છવાયા

રાયપુર,તા.૧૬ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પછી હવે છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. આ દાવો ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ...

ગુના ઘટના મામલે માયાવતીએ કોંગ્રેસ અને ભાજપ બન્નેની કાઢી ઝાટકણી

લખનૌ,તા.૧૬ બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ મધ્ય પ્રદેશનાં ગુનામાં દલિત ખેડૂત પરિવાર પર પોલીસ બર્બરતાની ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. માયાવતીએ કહ્યું છે કે,...

દેશમાં સપ્ટેમ્બર સુધીમાં કોરોનાની સ્થિતિ ભયાવહ થશે : આઇઆઇએસસી

નવીદિલ્હી,તા.૧૬ દેશમાં કોરોના ચેપનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બેંગલુરુની ભારતીય વિજ્ઞાન સંસ્થા (આઈઆઈએસસી) એ ઝડપથી વિકસી રહેલા કોવિડ ૧૯ કેસની વચ્ચે આવતા મહિનાઓમાં...

આખરે નેપાળે ભારતની ન્યૂઝ ચેનલો પરથી પ્રતિબંધ હટાવ્યો

કાઠમંડૂ,તા.૧૬ ભારત સાથે તનાતની વચ્ચે નેપાળે આખરે નમતું ઝોખવું પડ્યું છે. કેબલ ઓપરેટરોએ નેપાળ સરકારના ઈશારે ભારતની ન્યૂઝ ચેનલો પર લગાવેલા પ્રતિબંધને હટાવી લીધો...

રેહા ચક્રવર્તીને મળી રેપ અને જીવથી મારી નાખવાની ધમકી

મુંબઇ,તા.૧૬ એક્ટર સુશાંત સિંઘ રાજપૂતનાં નિધન બાદ તેની કથિત ગર્લફ્રેન્ડ રેહા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર લોકોનાં નિશાને છે. હાલમાં જ સુશાંતનાં નિધનને એક મહિનો...

ભાજપના નેતા સહિત પરિવારના ૬ સભ્યોની તલવારથી હુમલો કરી હત્યા

ભોપાલ,તા.૧૬ મધ્ય પ્રદેશમાં હ્‌દય હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારના ૬ લોકોના તલવારથી કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યારાઓની સામે પરિવારના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img