Monday, September 30, 2024

sunvilla_admin

spot_img

પૂણેમાં ચિકનગુનિયાએ લોકોની ચિંતા વધારી , જો શરીરમાં આ લક્ષણો દેખાય તો તેને અવગણશો નહીં

ચોમાસાના આગમન સાથે મચ્છરજન્ય રોગોનું જોખમ વધી જાય છે. એવામાં પૂણેમાં ચિકનગુનિયાએ લોકોની ચિંતા વધારી દીધી છે. ચિકનગુનિયાનો એક નવો વેરિઅન્ટ પુણેમાં ઝડપથી ફેલાઈ...

ડિઝની+ હોટસ્ટારની તાઝા ખબર-2માં જૂની ઘરેડ તોડવી, હૃદયસ્પર્શી ભૂમિકા અને પોતાના પ્રવાસ વિશે દેવેન ભોજાણી શું કહે છે

વસ્ય અને તેના વરદાન વચ્ચે આવશે તેની કિસ્મત અથવા કોઈ દુશ્મન? ચમત્કારો અને જાદુની વાર્તાઓ, જેણે વસ્યને લાલચ અને મગરૂરીના પ્રવાસે લઈ જાય છે,...

હરિયાણા ચૂંટણી અંગે કોંગ્રેસે ગેરંટી પત્ર જાહેર, ગરીબોને મકાન, મહિલાઓને મહિને 2 હજાર

હરિયાણા ચૂંટણી અંગે કોંગ્રેસે ગેરંટી પત્ર જાહેર કરી દીધો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ બુધવારે પાર્ટીને સાત ગેરંટીઓ આપી છે. હરિયાણા કોંગ્રેસના ઈન્ચાર્જ દીપક...

ઉત્સવ પૂર્ણ થાય બાદ શ્રીજીની દુર્દશા:ગણેશજીની પૂજા-અર્ચના તો કરી પરંતુ વિસર્જન યોગ્ય ન કર્યું

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ સ્થાપના સુરતમાં થતી હોય છે. નાની મોટી મળીને હજારોની સંખ્યામાં ગણેશ સ્થાપના થયા બાદ ગઈકાલે વિસર્જન કરવામાં આવ્યું હતું....

ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર લાંચ લેતાં ઝડપાયા

રાજકોટ: સુરેન્દ્રનગરમાં આજે એસીબીએ એક જ દિવસમાં બે ટ્રેપ ગોઠવી ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ઉપરાંત ખાણ ખનિજ વિભાગના કલાર્ક સહિત કુલ ત્રણને લાંચ...

કેજરીવાલ CM હાઉસ ખાલી કરશે , જાણો પછી ક્યાં રહેશે અને કેવી-કેવી સુવિધાઓ મળશે?

આમ આદમી પાર્ટીના (AAP)રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગઈ કાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દિલ્હીના મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપ્યા બાદ આમ...

મેઘરાજા લાંબા વિરામ બાદ ફરી કરશે એન્ટ્રી, રાજ્યના 27 જિલ્લામાં થશે મેઘમહેર

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા એન્ટ્રી કરી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે રાજ્યના 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img