Thursday, March 19, 2026

Aksheshkumar Savaliya

spot_img

વડોદરા ભરૂચ વચ્ચેનો જાંબુઆ બ્રિજ માથાનો દુખાવો બન્યો, 6 કિ.મી નો જામ

વડોદરા: વડોદરા ભરૂચ વચ્ચે જાંબુઆ બ્રિજ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. આજે ફરી એકવાર લાંબો જામ થતા વાહન ચાલકો કલાકો સુધી અટવાયા...

રાજાધિરાજ: લવ લાઈફ લીલાએ પેઢીઓનું દિલ જીતી લીધું, શો રેકોર્ડ સમયમાં વેચાઈ ગયા

સ્વપ્નદ્રષ્ટા ધનરાજ નથવાણી દ્વારા પરિકલ્પિત અને જીવંત કરવામાં આવેલ, "રાજાધિરાજ: લવ લાઇફ લીલા," શ્રી કૃષ્ણ પર વિશ્વનું પ્રથમ મેગા મ્યુઝિકલ, તમામ વય જૂથોના પ્રેક્ષકોના...

ગાંધીનગર ખાતે ટ્રક ટ્રેલર અને ટાયર એક્સ્પોની 8મી આવૃત્તિનું આયોજન

અહમદાવાદ : ટ્રક ટ્રેલર અને ટાયર એક્સ્પોની 8મી આવૃત્તિનું ઈવેન્ટનું આયોજન મહાત્મા મંદિર એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર ગાંધીનગર ખાતે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ...

વડોદરાથી કર્મચારીઓેને લઈ જતી લકઝરી બસ હરણી વિસ્તારમાં ચેતક બ્રિજ પાસે પાણીમાં ફસાઈ

વડોદરા : ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પાણીના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે એપોલો કંપનીના કર્મચારીઓની બસ પાણીમાં ફસાઈ હતી.કર્મચારીઓને રેસ્ક્યૂ કરવા માટે ભારે...

ભાજપનું કાલે કોલકાત્તા બંધનું એલાન,કોલકાત્તામાં ‘નબન્ના રેલી’માં પોલીસનો લાઠીચાર્જ, દેખાવકારોનો પથ્થરમારો

કોલકાત્તા : કોલકાત્તાની આર. જી. કાર મેડિકલ કૉલેજમાં ટ્રેઇની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસના વિરોધમાં આજે (27 ઑગસ્ટે) હાવડામાં ભારે વિરોધ ચાલી રહ્યો...

સુશાંત સિંહ રાજપૂતના નિધનના ચાર વર્ષ બાદ આમિર ખાને રિયા ચક્રવર્તીને કહ્યું- તને લોકો ખોટી સમજે છે

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 4 વર્ષ વીતી ગયા છે. અભિનેતાના મૃત્યુ માટે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને જવાબદાર ગણવામાં આવી હતી. આ બાબતે ઘણો વિવાદ...

હાર્દિક સાથે છૂટાછેડાના 40 દિવસ બાદ ભાવુક થઈ નતાશા, કહ્યું- પ્રેમ ક્યારેય પરાજિત થતો નથી,બન્નેના છૂટાછેડાનું કારણ સામે આવ્યું

હાર્દિક અને નતાશાના છૂટાછેડાને 40 દિવસ થઈ ગયા છે. ત્યારે હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા તેના માતા-પિતા અને પુત્ર સાથે સર્બિયામાં ક્વોલિટી ટાઇમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img