Thursday, August 20, 2026
HomeEntertainmentસુશાંત સિંહ રાજપૂતના નિધનના ચાર વર્ષ બાદ આમિર ખાને રિયા ચક્રવર્તીને કહ્યું-...

સુશાંત સિંહ રાજપૂતના નિધનના ચાર વર્ષ બાદ આમિર ખાને રિયા ચક્રવર્તીને કહ્યું- તને લોકો ખોટી સમજે છે

Date:

Related stories

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

તુલસી જયંતિની વૈશ્વિક સ્તરે ઉજવણીઃ ભારતની બહાર પહેલીવાર ઉજવણી...

કેમ્બ્રિજ, મેસેસ્યુસેટ્સ, 19 ઓગસ્ટ, 2026: પરમ પૂજ્ય મોરારી બાપૂની...

ગૌતમ અદાણી પરિવાર સાથે મહુડી જૈન મંદિરની મુલાકાતે ગયા,...

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે ​​સવારે ગુજરાતના ગાંધીનગર...

શિવ કહે છે, સર્ગ,પાલન,સંહાર, તિરોભાવ,અને અનુગ્રહ આ પાંચ જગત...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 4 વર્ષ વીતી ગયા છે. અભિનેતાના મૃત્યુ માટે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને જવાબદાર ગણવામાં આવી હતી. આ બાબતે ઘણો વિવાદ થયો હતો. એવામાં હવે રિયા ચક્રવર્તીએ તેના પોડકાસ્ટ ચેપ્ટર 2માં આમિર ખાન સાથે લાંબી વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી શું થયું. રિયાએ જણાવ્યું કે તે લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી અને હવે તેમાંથી બહાર આવી ગઈ છે. રિયા કહ્યું હતું કે મેં મીડિયાને કેટલાક ઇન્ટરવ્યુ આપ્યા હતા પરંતુ તેનો અનુભવ સારો ન રહેતા મેં પોતે જ પોડકાસ્ટ શરુ કર્યું. રિયા ચક્રવર્તીએ તેના પોડકાસ્ટમાં આમિર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ‘સુશાંતના મૃત્યુ બાદ હું લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. જયરે હવે મેં પોડકાસ્ટ ચેપ્ટર 2 સાથે મારા જીવનનો એક નવો અધ્યાય પણ શરૂ કર્યો છે. જો કે, તે શરૂ કરતી વખતે મારી તબિયતમાં સુધાર પણ થઈ રહ્યો હતો આથી મને સમય લાગ્યો. પીડા, ચિંતા, PTSD, બધું જ સહન કર્યું છે. હું કોઈની સાથે વાત કરતી વખતે પણ ઉદાસી અનુભવતી હતી, પરંતુ આજે મને લાગે છે કે મારામાં નવી ઊર્જા છે. ડિપ્રેશન તમારા મન પર કબજો જમાવી લે છે, તેમાંથી બહાર આવ્યા પછી મને એવું લાગે છે કે ફરી સૂરજ ઉગ્યો છે.’

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

તુલસી જયંતિની વૈશ્વિક સ્તરે ઉજવણીઃ ભારતની બહાર પહેલીવાર ઉજવણી...

કેમ્બ્રિજ, મેસેસ્યુસેટ્સ, 19 ઓગસ્ટ, 2026: પરમ પૂજ્ય મોરારી બાપૂની...

ગૌતમ અદાણી પરિવાર સાથે મહુડી જૈન મંદિરની મુલાકાતે ગયા,...

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે ​​સવારે ગુજરાતના ગાંધીનગર...

શિવ કહે છે, સર્ગ,પાલન,સંહાર, તિરોભાવ,અને અનુગ્રહ આ પાંચ જગત...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here