Wednesday, June 10, 2026

Aksheshkumar Savaliya

spot_img

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનથી માત્ર 400 મીટર દૂર ડેટોલ, હાર્પિક, લાઈઝોલ પણ ડુપ્લીકેટ બનાવવાનું કારખાનું પકડાયું

સુરત : પોલીસ મથકથી માત્ર 400 મીટરના અંતરે કેનાલ રોડ ઉપર માતૃશ્રી કંપાઉન્ડમાં મહાદેવ ક્રિએશનના નામના પતરાના શેડમાં સરથાણા પોલીસે કંપની તરફથી મળેલી ફરિયાદના...

ગુજરાત સરકારે નવા કાયદાની તૈયારી કરી : ભ્રષ્ટાચાર કરી મિલકતો ભેગી કરી તો મર્યા સમજો

Corruption In Gujarat: ગુજરાતમાં ભ્રષ્ટાચાર કે ગુનાના માધ્યમથી એકત્ર કરેલી મિલકતો જપ્ત કરવા રાજ્ય સરકારે નવા કાયદાની તૈયારી કરી છે. આ અંગે વિધાનસભામાં ચાલી...

અમદાવાદમાં કોંગ્રેસની ન્યાય યાત્રા પહોંચી : આજે રાજીવ ગાંધી ભવનથી સાબરમતી આશ્રમ સુધી પદયાત્રા યોજાશે

Ahmedabad : મોરબી બ્રિજ દુર્ઘટના, રાજકોટ અગ્નિકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને હરણી બોટકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રા...

દવાના નામે નશાનું ઉત્પાદન : ફાર્મા ઈન્ડસ્ટ્રીઝને સ્પષ્ટતાના ડૉઝની જરૂર : વર્ષમાં 6થી વધુ એકમ પકડાયાં

દરિયાઈ માર્ગે નશાની હેરાફેરી સાથે જ ગુજરાત સામે દવાના નામે નશાના ઉત્પાદનનો નવો પડકાર સર્જાયો છે. છેલ્લા એક વર્ષમાં પોલીસ, એનસીબી કે અન્ય એજન્સીઓએ...

સુરત પાલિકાની અવનવી કામગીરીથી લોકોમાં ભારે આશ્ચર્ય : રહેણાંક સોસાયટીની બહાર ગાડી પાર્ક કરતા લોકોને અપાઈ નોટિસ

સુરત : સુરત મહાનગરપાલિકા વેરો ભરતા લોકોને નિયમ પાડવા માટે નોટિસ આપે છે પરંતુ કોઈ પણ જાતનો વેરો નહીં ભરીને નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો...

જૂના અખાડા મહામંડલેશ્વર ‘પાયલોટ બાબા’નું 86 વર્ષની વયે નિધન : હરિદ્વારમાં અપાશે સમાધિ

દેશના પ્રખ્યાત સંત અને જૂના અખાડાના મહામંડલેશ્વર 'પાયલોટ બાબા'નું લાંબા સમયની માંદગી બાદ 86 વર્ષની વયે નિધન થયું છે. હંમેશા વિવાદમાં રહેનારા બાબાને હરિદ્વારમાં...

ITATએ આપ્યો ઐતિહાસિક ચુકાદો : NRI ભાઈ પાસેથી મળેલ રૂ. 20 લાખની રકમ નોન-ટેક્સેબલ

ઈનકમ ટેક્સ અપિલેટ ટ્રિબ્યુનલ (ITAT)ની મુંબઈ બેન્ચે જણાવ્યું છે કે, વિદેશમાં રહેતાં ભાઈ પાસેથી મળેલી રૂ. 20 લાખ સુધીની ભેટ પર કોઈ ટેક્સ લાગુ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img