Thursday, March 19, 2026

Aksheshkumar Savaliya

spot_img

ભરવાડ યુવા સંગઠન ગુજરાત દ્વારા “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત ૧૨૧ યુવાનોને રોજગાર માટે JCB વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૧ લેપટોપ આપી સન્માનિત કર્યા

સમાજના સર્વાંગી વિકાસ અને યુવાશક્તિના ઉત્થાન માટે કાર્યરત ભરવાડ યુવા સંગઠન ગુજરાતે ફરી એક નવો માઈલસ્ટોન સર્જ્યો છે. “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં...

ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ – શ્રી મોરારિબાપુ

ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા માનસ ગોપનાથ' પ્રારંભ વેળાએ વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને...

જયપુર-અજમેર હાઇવે પર LPG સિલિન્ડર ભરેલા ટ્રક સાથે કેમિકલ ટેન્કર અથડાતા બ્લાસ્ટ

જયપુર-અજમેર હાઇવે પર ડુડુ નજીક બીજા ટ્રક સાથે અથડાયા બાદ LPG સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગતા સેંકડો બ્લાસ્ટ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે...

PM મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં છેલ્લા 24 વર્ષમાં રોજગારની વિપુલ તકોનું સર્જન થયું

પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં રોજગારીની વિપુલ તકોનું સર્જન થયું છે. તેમાં શાસનમાં 24 વર્ષમાં રોજગારીની ક્ષમતામાં વધારો થયો છે. આગામી 7 થી 15 ઓક્ટોબર...

પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી, 73માં જન્મદિવસની શુભકામના આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી અને તેમણે તેમના 73મા જન્મદિવસની શુભકામના આપી. પીએમ મોદીએ પુતિનને સારા...

કેન્દ્રીય કેબિનેટે 4 નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

કેબિનેટ બેઠક બાદ મીડિયા બ્રીફિંગમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 'સાત રલવે કોરિડોર કુલ રેલ ટ્રાફિકનો 41% હિસ્સો ધરાવે છે. અમે તાજેતરમાં આ...

ગોપનાથ મહાદેવ ખાતે શરદ પૂનમ ની ઢળતી સાંજે કવિ હર્ષ બ્રહ્મભટ્ટને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ થયો

પૂ.મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા સન્માન થકી રુ.1,51,000 ની ધનરાશિ સાથે કવિના કવિકર્મની ભાવવાહી વંદના કરવામાં આવી પૂ.મોરારીબાપુ દ્વારા પ્રતિ વર્ષ ગુજરાતી કવિતા ક્ષેત્રનો પ્રતિષ્ઠિત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img