Friday, June 19, 2026

Aksheshkumar Savaliya

spot_img

નવા વર્ષે અંબાણી પરિવાર સોમનાથ મહાદેવના શરણે, 5 કરોડનું દાન આપ્યું

ગીર સોમનાથ: દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પરિવાર સાથે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી....

સોના-ચાંદીના ભાવ ઝડપી વધ્યા :સોનું વધી રૂ.139000, ચાંદીમાં રૂ.4000

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઝડપી વધ્યા હતા. સોનામાં તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ...

અક્ષય કુમાર સાથે રાણી મુખરજીની એન્ટ્રી

 અક્ષય કુમારની ફિલ્મ 'ઓહ માય ગોડ થ્રી'માં રાણી મુખરજીની એન્ટ્રી થઈ છે.  રાણી મુખરજી અને અક્ષય કુમાર મોટાભાગે કારકિર્દીમાં પહેલી વખત ફૂલ ફલેજ્ડ રોલમાં...

અંબાજીમાં આજે પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી

બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે 3 જાન્યુઆરીના રોજ જગતજનની મા અંબાનો પ્રાગટ્યોત્સવ (પોષી પૂનમ)...

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ

ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંદાજે 1500...

અમદાવાદના IT વેપારી સાથે રાજસ્થાનમાં જમીન કૌભાંડ: 6.90 લાખ પડાવ્યા

મદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં IT કંપની ધરાવતા એક વેપારીને રાજસ્થાનમાં જમીન ખરીદવી ભારે પડી છે. જમીનના અસલી વારસદારોની વિગતો છુપાવી અને ખોટા દસ્તાવેજોના આધારે...

આતંકવાદ ફેલાવતા ‘ખરાબ પડોશી’ સામે નાગરિકોની સુરક્ષા માટે ભારત કોઈપણ પગલું ભરવા સ્વતંત્ર : વિદેશ મંત્રી એસ જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, આતંકવાદ ફેલાવતા 'ખરાબ પડોશી' સામે નાગરિકોની સુરક્ષા માટે ભારત કોઈપણ પગલું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img