Friday, March 20, 2026

Aksheshkumar Savaliya

spot_img

વિશ્વાસ રુપી શિવના પાંચ રૂપ છે.

આ નવ દિવસ સામૂહિક શ્રાદ્ધ માતૃ-પિતૃ તર્પણ કરવાનો દિવસ છે.ચોરી કરવી એ તો પાપ છે જ,પણ સંગ્રહ કરવો એ પણ પાપ છે.નિરંતર મંત્ર જાપથી...

સાબરમતીના પાણી ફરી વળ્યા, ભૂખ્યા-તરસ્યા લોકો ધાબે ચઢ્યાં

ખેડા: સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતાં ખેડા જિલ્લાના રસિકપુરા ગામમાં સ્થિતિ કફોડી બની છે. છેલ્લા 15 દિવસમાં બીજી વખત ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ...

ચંદ્રગ્રહણની રાતે આખી દુનિયાના આકાશને એક અલગ જ રંગમાં રંગી દીધું

ચીન, પાકિસ્તાન, ઈરાન અને અન્ય દેશોમાં લોકો ચંદ્રગ્રહણને જોવામાં મુગ્ધ થઈ ગયા હતા. રાત્રીના અંધારામાં ચંદ્રએ ધરતીની નજીક આવી બધાને પોતાની તરફ ખેંચી લીધા....

4 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આજના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ...

અજય દેવગણની ફિલ્મ ધમાલ ફોરનું શૂટિંગ પૂર્ણ થયું

મુંબઈ:અજય દેવગણની ફિલ્મ 'ધમાલ ફોર'નું શૂટિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યુું હોવાની નિર્માતા દ્વારા જાહેરાત કરાઈ છે. હવે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલુ થયું...

પિતૃ પક્ષમાં ક્યારે કરવામાં આવે છે ત્રિપિંડી શ્રાદ્ધ

આજે પિતૃ પક્ષનો પહેલો દિવસ એટલે કે પ્રતિપદા તિથિનું શ્રાદ્ધ છે. પિતૃઓના આત્માની શાંતિ માટે પિતૃ પક્ષમાં 16 દિવસ નિયમ મુજબ શ્રાદ્ધ કરવામાં આવે...

‘દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર…’ : સુપ્રીમ કોર્ટ

પ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં એક દુર્ઘટનાના દાવા મામલે સુનાવણી કરતાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દુર્ઘટના કે અકસ્માતમાં બાળકના મૃત્યુ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img