Thursday, July 16, 2026
HomeBreaking Newsસાબરમતીના પાણી ફરી વળ્યા, ભૂખ્યા-તરસ્યા લોકો ધાબે ચઢ્યાં

સાબરમતીના પાણી ફરી વળ્યા, ભૂખ્યા-તરસ્યા લોકો ધાબે ચઢ્યાં

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ખેડા: સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતાં ખેડા જિલ્લાના રસિકપુરા ગામમાં સ્થિતિ કફોડી બની છે. છેલ્લા 15 દિવસમાં બીજી વખત ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છેSDRFની ટીમ રસિકપુરા ગામમાં ફૂડ પેકેટ આપવા માટે પહોંચી છે. રસિકાપુરા અને તેની આસપાસના ગામો પણ સાબરમતીના પાણીથી પ્રભાવિત થયા છે. સ્થાનિકોની હાલત પાણીના લીધે કફોડી બની છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ધાભા ચડી ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.સાબરમતી નદીના પાણી ખેડાના રસિકપુરામાં ફરી વળ્યા છે. ખેડા-ધોળકા રોડ પર સાબરમતીના પાણી ફળી વળતા પશુપાલકોની હાલત કફોડી બની ગઇ છે. ખેડાના રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. પશુપાલકો પોતાના 700થી વધુ પશુઓ લઈને રસ્તા પર લઈને ચાલી આવ્યા છે. હવે પશુઓને ખવડાવવાની સમસ્યા ઉભી થઇ છે, ઘાસચારો પણ નથી. લોકોના ઘર આગળ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરોમાં 9થી 10 ફૂટ પાણી ભરાઈ ગયા છે. હાલમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ થતા લોકો પોતાના ધાબા પર રહી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.સાબરમતીના પાણી ખેડા તાલુકાના ગામડાઓમાં ફરી વળ્યા છે. કલોલી ગામથી પથાપુરા થઈ સ્ટેટ હાઈવેને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here