Monday, September 14, 2026
HomeBreaking Newsસાબરમતીના પાણી ફરી વળ્યા, ભૂખ્યા-તરસ્યા લોકો ધાબે ચઢ્યાં

સાબરમતીના પાણી ફરી વળ્યા, ભૂખ્યા-તરસ્યા લોકો ધાબે ચઢ્યાં

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ખેડા: સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતાં ખેડા જિલ્લાના રસિકપુરા ગામમાં સ્થિતિ કફોડી બની છે. છેલ્લા 15 દિવસમાં બીજી વખત ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છેSDRFની ટીમ રસિકપુરા ગામમાં ફૂડ પેકેટ આપવા માટે પહોંચી છે. રસિકાપુરા અને તેની આસપાસના ગામો પણ સાબરમતીના પાણીથી પ્રભાવિત થયા છે. સ્થાનિકોની હાલત પાણીના લીધે કફોડી બની છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ધાભા ચડી ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.સાબરમતી નદીના પાણી ખેડાના રસિકપુરામાં ફરી વળ્યા છે. ખેડા-ધોળકા રોડ પર સાબરમતીના પાણી ફળી વળતા પશુપાલકોની હાલત કફોડી બની ગઇ છે. ખેડાના રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. પશુપાલકો પોતાના 700થી વધુ પશુઓ લઈને રસ્તા પર લઈને ચાલી આવ્યા છે. હવે પશુઓને ખવડાવવાની સમસ્યા ઉભી થઇ છે, ઘાસચારો પણ નથી. લોકોના ઘર આગળ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરોમાં 9થી 10 ફૂટ પાણી ભરાઈ ગયા છે. હાલમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ થતા લોકો પોતાના ધાબા પર રહી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.સાબરમતીના પાણી ખેડા તાલુકાના ગામડાઓમાં ફરી વળ્યા છે. કલોલી ગામથી પથાપુરા થઈ સ્ટેટ હાઈવેને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here