Thursday, May 1, 2025
HomenationalBJPને હરાવવા તખ્તો તૈયાર : ૨૨ નવેમ્બરે દિલ્હીમાં મહાગઠબંધનની મીટીંગ

BJPને હરાવવા તખ્તો તૈયાર : ૨૨ નવેમ્બરે દિલ્હીમાં મહાગઠબંધનની મીટીંગ

Date:

spot_img

Related stories

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...
spot_img

બેઠકમાં ભાગ લેવા માટે કોંગ્રેસ, ટીડીપી, આમ આદમી પાર્ટી, જેડી(એસ), એનસીપી અને ટીએમસી જેવી પાર્ટીઓ માની ગઇનવી દિલ્હી તા. ૧૭ : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીમાં મહાગઠબંધનની બેઠકમાં ભાગ લેવા માટે તૈયાર થઇ ગયા છે. બીજેપી વિરુદ્ઘ વિપક્ષના તમામ નાના કનિદૈ લાકિઅ મોટા પક્ષો ૨૨ નવેમ્બરે દિલ્હીમાં એક મીટિંગ કરવાના છે. આ બેઠક આંધ્રપ્રદેશના સીએમ અને તેલુગૂ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂએ બોલાવી કનિદૈ લાકિઅ છે. શુક્રવારે અકિલા ચંદ્રબાબૂ નાયડૂએ મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે કોલકાતામાં મુલાકાત કરી હતી. તે દરમિયાન મહાગઠબંધનની કનિદૈ લાકિઅ બેઠકમાં ભાગ લેવા માટે મમતા બેનર્જી માની ગયા છે. ટીડીપીના સૂત્રોએ જણાવ્યું અકીલા કે, મમતા બેનર્જી ૨૨ નવેમ્બરે દિલ્હીમાં બોલાવેલી મીટિંગમાં કનિદૈ લાકિઅ ભાગ લેવા તૈયાર થઇ ગયા છે. આ બેઠકમાં ભાગ લેવા માટે કોંગ્રેસ, ટીડીપી, આમ આદમી પાર્ટી, જેડી(એસ), એનસીપી અને ટીએમસી જેવી પાર્ટીઓ માની કનિદૈ લાકિઅ ગઇ છે. ટીડીપીના નેતા શનિવારે પ્રફૂલ પટેલ સાથે મુંબઈમાં મુલાકાત કરશે. શરદ યાદવ પણ આ બેઠકમાં હાજર રહેવા તૈયાર થઇ ગયા છે. શરદ યાદવ પણ આ બેઠકમાં કનિદૈ લાકિઅ ભાગ લેશે, પરંતુ માયાવતી તરફથી આ બેઠકમાં ભાગ લેવા માટે કોઇ સંકેત આપ્યા નથી. લેફટના નેતા પણ આ બેઠકથી દૂર ભાગી રહ્યા છે. મહાગઠબંધનથી નારાજ કનિદૈ લાકિઅ લોકોને એક સાથે ફરીથી લાવવા માટે આંધ્રપ્રદેશના સીએમ અને તેલુગૂ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂએ બીડું ઉઠાવ્યું છે. એન્ટી-બીજેપી ફ્રન્ટને કનિદૈ લાકિઅ મજબૂત કરવાની કોશિશોની વચ્ચે ચંદ્રબાબૂ નાયડૂ થોડા દિવસ પહેલા જ અમરાવતીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગમાં એ નક્કી થયું કે બીજેપી વિરૂદ્ઘ વિપક્ષના તમામ મોટા પક્ષ ૨૨ નવેમ્બરે દિલ્હીમાં એક મીટિંગ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને ડીએમકે નેતા એમકે સ્ટાલિન સાથે મુલાકાત બાદ નાયડૂએ શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી.

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here