Friday, June 26, 2026
HomenationalBJPને હરાવવા તખ્તો તૈયાર : ૨૨ નવેમ્બરે દિલ્હીમાં મહાગઠબંધનની મીટીંગ

BJPને હરાવવા તખ્તો તૈયાર : ૨૨ નવેમ્બરે દિલ્હીમાં મહાગઠબંધનની મીટીંગ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

બેઠકમાં ભાગ લેવા માટે કોંગ્રેસ, ટીડીપી, આમ આદમી પાર્ટી, જેડી(એસ), એનસીપી અને ટીએમસી જેવી પાર્ટીઓ માની ગઇનવી દિલ્હી તા. ૧૭ : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીમાં મહાગઠબંધનની બેઠકમાં ભાગ લેવા માટે તૈયાર થઇ ગયા છે. બીજેપી વિરુદ્ઘ વિપક્ષના તમામ નાના કનિદૈ લાકિઅ મોટા પક્ષો ૨૨ નવેમ્બરે દિલ્હીમાં એક મીટિંગ કરવાના છે. આ બેઠક આંધ્રપ્રદેશના સીએમ અને તેલુગૂ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂએ બોલાવી કનિદૈ લાકિઅ છે. શુક્રવારે અકિલા ચંદ્રબાબૂ નાયડૂએ મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે કોલકાતામાં મુલાકાત કરી હતી. તે દરમિયાન મહાગઠબંધનની કનિદૈ લાકિઅ બેઠકમાં ભાગ લેવા માટે મમતા બેનર્જી માની ગયા છે. ટીડીપીના સૂત્રોએ જણાવ્યું અકીલા કે, મમતા બેનર્જી ૨૨ નવેમ્બરે દિલ્હીમાં બોલાવેલી મીટિંગમાં કનિદૈ લાકિઅ ભાગ લેવા તૈયાર થઇ ગયા છે. આ બેઠકમાં ભાગ લેવા માટે કોંગ્રેસ, ટીડીપી, આમ આદમી પાર્ટી, જેડી(એસ), એનસીપી અને ટીએમસી જેવી પાર્ટીઓ માની કનિદૈ લાકિઅ ગઇ છે. ટીડીપીના નેતા શનિવારે પ્રફૂલ પટેલ સાથે મુંબઈમાં મુલાકાત કરશે. શરદ યાદવ પણ આ બેઠકમાં હાજર રહેવા તૈયાર થઇ ગયા છે. શરદ યાદવ પણ આ બેઠકમાં કનિદૈ લાકિઅ ભાગ લેશે, પરંતુ માયાવતી તરફથી આ બેઠકમાં ભાગ લેવા માટે કોઇ સંકેત આપ્યા નથી. લેફટના નેતા પણ આ બેઠકથી દૂર ભાગી રહ્યા છે. મહાગઠબંધનથી નારાજ કનિદૈ લાકિઅ લોકોને એક સાથે ફરીથી લાવવા માટે આંધ્રપ્રદેશના સીએમ અને તેલુગૂ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂએ બીડું ઉઠાવ્યું છે. એન્ટી-બીજેપી ફ્રન્ટને કનિદૈ લાકિઅ મજબૂત કરવાની કોશિશોની વચ્ચે ચંદ્રબાબૂ નાયડૂ થોડા દિવસ પહેલા જ અમરાવતીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગમાં એ નક્કી થયું કે બીજેપી વિરૂદ્ઘ વિપક્ષના તમામ મોટા પક્ષ ૨૨ નવેમ્બરે દિલ્હીમાં એક મીટિંગ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને ડીએમકે નેતા એમકે સ્ટાલિન સાથે મુલાકાત બાદ નાયડૂએ શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here