Friday, July 17, 2026
Homenationalકેરળના સબરીમાલા મંદિરના દર્શન કરવા શુક્રવારે ત્યાં પહોંચેલા ભૂમાતા બ્રિગેડના : પ્રમુખ...

કેરળના સબરીમાલા મંદિરના દર્શન કરવા શુક્રવારે ત્યાં પહોંચેલા ભૂમાતા બ્રિગેડના : પ્રમુખ તૃપ્તિ દેસાઇને કોચ્ચિ એરપોર્ટ પર પ્રદર્શનકારીઓએ રોકી લીધા હતા

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

કેરળના સબરીમાલા મંદિરના દર્શન કરવા શુક્રવારે ત્યાં પહોંચેલા ભૂમાતા બ્રિગેડના પ્રમુખ તૃપ્તિ દેસાઈને કોચ્ચિ એરપોર્ટ પર પ્રદર્શનકારીઓએ રોકી લીધા હતાં. ત્યાંથી કનિદૈ લાકિઅ બહાર નીકળવા દીધા નહીં. ત્યારબાદ આખો દિવસ એરપોર્ટ રહ્યાં બાદ તૃપ્તિ દેસાઈ મુંબઈ પરત ફર્યાં. તેમણે કહ્યું કે અમે નહતા ઈચ્છતા કે ત્યાં કનિદૈ લાકિઅ હિંસા થાય. આથી અકિલા અમે પાછા ફર્યાં. આ વખતે અમે કહીને સબરીમાલા મંદિરના દર્શન માટે ગયા હતાં. પરંતુ હવે આગામી વખતે અમે કહ્યાં વગર જઈશું. આ કનિદૈ લાકિઅ માટે અમે ગોરીલા રણનીતિ અપનાવીશું. પોલીસે અમને ભરોસો અપાવ્યો છે કે હવે તેઓ અમને અકીલા સુરક્ષા ઉપલબ્ધ કરાવશે. શુક્રવારે મોડી રાતે મુંબઈ એરપોર્ટ કનિદૈ લાકિઅ પહોંચેલા તૃપ્તિ દેસાઈએ ત્યાં પણ વિરોધનો સામનો કરવો પડ્યો. તૃપ્તિ અને અન્ય મહિલાઓને સીઆઈએસએફ જવાનો અને પોલીસની સહાયતાથી એરપોર્ટની બહાર કનિદૈ લાકિઅ કાઢવામાં આવ્યાં. મુંબઈ પહોંચેલા તૃપ્તિએ કહ્યું કે પ્રદર્શનકારીઓ હિંસા પર ઉતરી આવ્યાં હતાં, તેમણે આવું નહતું કરવું જોઈતું. તેઓ પોતાની કનિદૈ લાકિઅ જાતને ભગવાન અયપ્પાના અનુયાયીઓ કહે છે પરંતુ મને નથી લાગતુ કે તેઓ તેમના અનુયાયીઓ છે. તેઓ અમને મૌખિક રીતે પરેશાન કરી રહ્યાં હતાં. આ સાથે જ અમને કનિદૈ લાકિઅ ડરાવી ધમકાવી રહ્યાં હતાં. તૃપ્તિ દેસાઈએ કહ્યું કે અમને ત્યાં એરપોર્ટ પર રોકવામાં આવ્યાં હતાં. જો તેમણે અમારો વિરોધ કરવો જ હતો તો તેમણે કનિદૈ લાકિઅ નિલક્કલમાં અમારા વિરુદ્ઘ પ્રદર્શન કરવું જોઈતું હતું. પરંતુ તેઓ જાણતા હતાં કે જો અમે નિલક્કલ પહોંચ્યા તો અમે દર્શન કરીને જ પાછા ફરત. આથી તેમણે અમને એરપોર્ટ પર રોકયાં. અત્રે જણાવવાનું કે મહિલાઓના પ્રવેશને લઈને વિવાદોમાં ચાલી રહેલા કેરળના સબરીમાલા મંદિરના દ્વાર શુક્રવારે સાંજે જ ખુલી ગયા હતાં. ત્યાં સબરીમાલા મંદિરમાં દર્શન માટે શુક્રવારે ભૂમાતા બ્રિગેડના પ્રમુખ તૃપ્તિ દેસાઈ પણ કોચ્ચિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા હતાં. પરંતુ એરપોર્ટની બહાર તેમનો ભારે વિરોધ થયો હતો. મોટી સંખ્યામાં એરપોર્ટ બહાર પ્રદર્શનકારીઓ ભેગા થયા હતાં. જેમણે તૃપ્તિને બહાર નીકળવા જ ન દીધા. તૃપ્તિ દેસાઈએ એરપોર્ટની બહાર ન નીકળવા દેતા અંદર જ સાથીઓ સાથે બેસીને સવારનો નાસ્તો કર્યો હતો. તેમનું કહેવું હતું કે પોલીસે અમને એરપોર્ટના બીજા ગેટથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રદર્શનકારીઓ મક્કમ થઈને બેઠા હતાં. તેઓ પ્રદર્શન કરી રહ્યાં હતાં. તેનો અર્થ એ હતો કે પ્રદર્શનકારીઓ ડરેલા છે કે જો અમને નિલક્કલ સુધી પહોંચવા દેવામાં આવ્યાં તો સબરીમાલા સુધી જતા રહીશું. આથી તેઓ અમને ડરાવી રહ્યાં હતાં. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે ૨૮ સપ્ટેમ્બરના રોજ આદેશ આપ્યા બાદ મંદિર ત્રીજીવાર શુક્રવારે સાંજે ખુલ્યું. સુપ્રીમના ચુકાદા બાદ પણ મહિલાઓને મંદિરમાં હજુ સુધી પ્રવેશ મળી શકયો નથી. આ બાજુ એરપોર્ટની બહાર હાજર ભાજપના નેતા એમએન ગોપીએ પણ દેસાઈનો વિરોધ કર્યો હતો.

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here