Friday, July 17, 2026
Homenationalફેસબુક / ઝુકરબર્ગ પર ચેરમેન પદ છોડવાનું દબાણ વધ્યું, કંપનીના વિવાદો બાદ...

ફેસબુક / ઝુકરબર્ગ પર ચેરમેન પદ છોડવાનું દબાણ વધ્યું, કંપનીના વિવાદો બાદ રોકાણકારો નારાજફેસબુક પર એપ્પલ, ગૂગલની વિરુદ્ધ લખવા માટે પીઆર ફર્મ હાયર કરવાનો આરોપ

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

– આ રિપોર્ટ બહાર આવવા પર ફેસબુકના રોકાણકારોની નારાજગી વધી

– ફેસબુકે પીઆર ફર્મ સાથેનો સંબધ તોડ્યો, ઝુકરબર્ગનું કહેવું છે પહેલા તેમને આ વાતનો ખ્યાલ ન હતો

ગેજેટ ડેસ્કઃ ફેસબુકના ચેરમેન અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ પર કંપનીના રોકાણકારો તરફથી રાજીનામું આપવાનું દબાણ વધ્યું છે. ન્યુઝ એજન્સીએ બ્રિટિશ સમાચારપત્ર ગાર્ડિયનના હવાલાથી શનિવારે આ અંગેની જાણકારી આપી છે. તેના જણાવ્યા પ્રમાણે ફેસબુકની રોકાણકાર કંપની ટ્રિલિયમ એસેટ મેનેજમેન્ટના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જોનસ ક્રોને ઝુકરબર્ગને ચેરમેનનું પદ છોડવાની માંગ કરી છે. રોકાણકારોનું આ વલણ ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ બાદ પ્રકશમાં આવ્યું હતું. એનવાઈટીના રિપોર્ટમાં બુધવારે જણાવવામાં આવ્યું હતું કે ફેસબુકે કોમ્પિટિટર કંપનીઓની વિરુદ્ધ લખવા માટે પીઆર ફર્મ ડિફાયનર્સને હાયર કરી હતી.

ફેસબુકના ચેરમેન અને સીઈઓ અલગ હોવા જોઈએઃ રોકાણકાર

– ગાર્જિયનના જણાવ્યા પ્રમાણે, જોનસનું કહેવું છે કે ફેસબુક એક કંપની છે અને તેના ચેરમેન અને સીઈઓ અલગ-અલગ હોવા જોઈએ. જોકે ડિફાયનર્સ વિવાદ પર ઝુકરબર્ગનું કહેવું છે કે તેને તેની સાથી કંપનીના કામની માહિતી ન હતી. તેમણે ગુરૂવારે જણાવ્યું હતું કે ફેસબુક હવે ડિફાયનર્સ સાથેનો કોન્ટ્રાકટ ખત્મ કરી દીધો છે.

બ્રિટનના પૂર્વ નાયબ પ્રધાનમંત્રીની નિમણૂંક પર પણ વિવાદ

– ફેસબુકે તાજેતરમાં જ બ્રિટનના પૂર્વ નાયબ પ્રધાનમંત્રી નિક ક્લેગને પોલિસી એન્ડ કોમ્યુનિકેશનના ગ્લોબલ હેડ નિમવામાં આવ્યા છે. જેની પર પણ ઘણાં ઈન્વેસ્ટરની નારાજગી છે.

– ઈન્વેસ્ટર નોર્થ સ્ટાર એસેટ મેનેજમેન્ટના ચીફ એક્ઝીક્યુટીવ ઝૂલી ગુડરિજનું કહેવું છે કે મને નથી લાગતું કે તમે આ પદ પર એવા કોઈ વ્યક્તિની નિમણૂંક કરી શકો છો, જે બોર્ડ અને ટોપ મેનેજમેન્ટને આધીન હોય. તેમણે એ સવાલ ઉઠાવ્યો કે ક્લેગને કઈ રીતનો પાવર મળી રહ્યો છે ?

ચેરમેન-સીઈઓ એક હોવાથી કંપનીને નુકશાન

– ફેસબુક ઈન્વેસ્ટર અર્જુન કેપિટનના મેનેજિંગ પાર્ટનર નતાશા લેબે કહ્યું છે કે કંપની ચેરમેન અને સીઈઓનું પદ એક જ વ્યક્તિની પાસે હોવાથી ફેસબુકમાં થનાર સમસ્યાઓનું યોગ્ય રીતે નિરાકરણ નહીં થઈ શકે.તેમણે આરોપ લગાવ્યો કે કંપનીમાં બંને પદો ઝુકરબર્ગની પાસે હોવાથી કંપનીમાં થનારી સમસ્યાઓને માનવાની જગ્યાએ છુપાવવાની કોશિશ કરવામાં આવી. જેનાથી કંપનીને નુકશાન થયું છે.

જયારે જૂલી ગુડરિઝે કહ્યું કે જયાં સુધી માર્ક ઝુકરબર્ગ ફેસબુકના ચેરમેન છે, ત્યાં સુધી કંપનીના શેરો ઘટતા રહેશે. તેમણે વધુમાં કહ્યું કે ફેસબુકને કન્ટ્રોલ કરવા માટે ઝુકરબર્ગની પાસે પર્યાપ્ત શક્તિ છે.

ઝુકરબર્ગને ચેરમેનના પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ દાખલ

– ઓક્ટોબરમાં માર્ક ઝુકરબર્ગને ચેરમેનના પદ પરથી હટાવવા અંગેનો પ્રસ્તાવ પણ દાખલ કરવામાં આવી ચૂકયો છે. આ પ્રસ્તાવને ટ્રિલયમ એસેટ મેનેજમેન્ટે દાખલ કર્યો છે. જેને ન્યુયોર્ક સિટી કંન્ટ્રોલરના સ્કોટ સ્ટ્રિંજર, પેનેસિલ્વેનિયા સ્ટેટ ટ્રેઝરરના જોએ ટોર્સેલા, ઈલિનિયોસ સ્ટેટ ટ્રેઝરરના માઈકલ ફ્રેરિચ અને રોડ આઈસલેન્ડ સ્ટેટ ટ્રેઝરરના સેઠ મેગેઝિનરને સમર્થન આપ્યું છે. ઝુકરબર્ગને ચેરમેન પદ પરથી હટાવવાના પ્રસ્તાવને મે 2019માં થનારી ફેસબુકના શેર હોલ્ડર્સની વાર્ષિક મિટિંગમાં રજૂ કરવામાં આવશે. જેની પર વોટિંગ બાદ જ નિર્ણય લેવામાં આવશે.

ઝુકરબર્ગને કેમ હટાવવા માંગે છે શેર હોલ્ડર્સ ?

– આ અંગે સ્ટોક સ્ટિંજરે એક નિવેદન બહાર પાડીને ઝુકરબર્ગને ચેરમેન પદમાંથી હટાવવાનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્વતંત્ર ચેરમેન ન હોવાને કારણે 2016ની અમેરિકાની ચૂંટણીમાં રશિયાની દખલગીરી વધી અને ફેસબુકે તેની પર યોગ્ય રીતે કામ ન કર્યું. કેમ્બ્રિજ એનાલિટિકાએ 8.7 કરોડ યુઝર્સનો ડેટા ચોરીને તેનો ખોટો ઉપયોગ કર્યો હતો, જોકે ફેસબુકે તેની પર યોગ્ય રીતે કામ કર્યું નથી. તેમણે એ બાબત પણ જણાવી હતી કે ફેસબુકે સ્માર્ટફોન કંપનીઓ સાથે યુઝરનો ડેટા શેર કર્યો. સાથે જ ફેક ન્યુઝ રોકવામાં પણ નિષ્ફળ રહ્યું હતું.

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here