Wednesday, March 11, 2026
HomeAhmedabad

Ahmedabad

spot_imgspot_img

કેન્દ્ર સરકારે નક્કી કર્યું વળતર: કોરોનાથી થયેલા મૃત્યુ માટે પીડિત પરિવારને મળશે 50 હજાર

નવી દિલ્હીઃકોરોનાથી થયેલા મોત માટે વળતર નક્કી કરવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ સુપ્રીમ કોર્ટને આ વાતની જાણકારી આપી છે. દરેક મોત...

દેશમાં 4 દિવસ બાદ 30 હજારથી વધુ કેસ ફરીથી નોંધાયા, 24 કલાકમાં 431 લોકોના મોતથી ફફડાટ

દેશમાં કોરોનાના કેસ ફરીથા વધ્યા છે. ગુરુવારે સવારે સ્વાથ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 30,570 નવા કેસ નોંધાયા છે અને 38,303 લોકોએ કોરોનાને મ્હાત...

છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી 509 લોકોના મોત, એક જ દિવસમાં કોરોનાના 47 હજારથી વધુ નવા કેસ

નવી દિલ્હીઃ શું હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે? વરસાદની સિઝનમાં કોરોનાના કેસમાં કેમ થઈ રહ્યો છે વધારો? ટેસ્ટીંગની પ્રોસેસ ક્યાં સુધી પહોંચી?...

કાબુલથી ભારત આવેલા 16 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા, ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા

અફઘાનિસ્તાનમાંથી રેસ્ક્યુ કરીને લોકોને ભારત લાવવાનું મિશન સતત ચાલુ છે. મંગળવારે અફઘાનિસ્તાનથી દિલ્હી પાછા આવેલા કુલ 78 મુસાફરોમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે....

શૂટિંગ પાછળ 70 કરોડ રૂ.નો ખર્ચ છતાં મેડલ નહીં, એક ખેલાડી ફાઇનલમાં પહોંચ્યો

ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર, 4 કાંસ્ય પદક જીતીને અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પણ ભારતની વસ્તી જોતા આ મેડલ ખાસ...

ઈત્તિહાદે મિલ્લત કાઉન્સિલ: વસતી નિયંત્રણનો કાયદો હિન્દુ વિરોધી છે

યુપીમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણી માટે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ચુકયુ છે અને બેફામ નિવેદનબાજીનો સીલસીલાનો પણ પ્રારંભ થઈ ચુકયો છે.બરેલીમાં ઈત્તિહાદે મિલ્લત કાઉન્સિલના...

Corona Update: દેશમાં કોરોના સંકટ યથાવત, સતત બીજા દિવસે 41 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ

ભારતમાં કોરોના મહામારીનું સંકટ યથાવત છે. ફરી એક વખત 40 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img