Saturday, July 25, 2026
HomeAhmedabad

Ahmedabad

કોટક સિક્યોરિટીઝે દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગ માટે ટોચનાશેર્સની ભલામણો રજૂ કરી : Samvat 2082

સંવત 2081માં ભારતીય બજારો નિરાશાજનક રહ્યા અને ઘણા વૈશ્વિક બજારોની સરખામણીએ નબળો દેખાવ કર્યો. આના મુખ્ય કારણો હતા નબળી કમાણી અને ટેરિફ અનિશ્ચિતતા, જે...

ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. – શ્રી મોરારિબાપુ

ગોહિલવાડના તીર્થસ્થાન ગોપનાથમાં રામકથા ગાન કરતાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. ગોપનાથમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ...

ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ – શ્રી મોરારિબાપુ

ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા માનસ ગોપનાથ' પ્રારંભ વેળાએ વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને...

ગોપનાથ મહાદેવ ખાતે શરદ પૂનમ ની ઢળતી સાંજે કવિ હર્ષ બ્રહ્મભટ્ટને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ થયો

પૂ.મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા સન્માન થકી રુ.1,51,000 ની ધનરાશિ સાથે કવિના કવિકર્મની ભાવવાહી વંદના કરવામાં આવી પૂ.મોરારીબાપુ દ્વારા પ્રતિ વર્ષ ગુજરાતી કવિતા ક્ષેત્રનો પ્રતિષ્ઠિત...

દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

દિલ્હી હાઈકોર્ટમાં શુક્રવારે બપોરે બોમ્બની ધમકી મળતાં હડકંપ મચ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, લગભગ 40 મિનિટ પહેલાં એક ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં કોર્ટના...

જાણો GSTમાં ઘટાડાથી સામાન્ય લોકોને કેટલો ફાયદો થશે?

GST 2.0: GST કાઉન્સિલે 12% અને 28% સ્લેબ નાબૂદ કર્યા છે અને 12% અને 18% ના બે સ્લેબને મંજૂરી આપી છે. આનાથી ઘણી રોજિંદા...

શિલ્ડ એઆઈએ સંરક્ષણ મંત્રાલય સમક્ષ સફળતાપૂર્વક હાઇવમાઇન્ડ ડેમોસ્ટ્રેશન પૂરું કર્યું

અત્યાધુનિક ઓટોનોમી સોફ્ટવેર પ્રોડક્ટ્સ અને એરક્રાફ્ટ્સ બનાવતી ડીપ-ટેક કંપની શિલ્ડ એઆઈએ ભારતીય સંરક્ષણ મંત્રાલય માટે ડેમો સિરીઝના ભાગરૂપે હાઇવમાઇન્ડનો ઉપયોગ કરીને મહત્વના મિશન-ઓટોમેશન ક્ષમતાઓનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read