Wednesday, August 26, 2026
HomeGujarat

Gujarat

મહિન્દ્રાએ હિસ્સારમાં નવી અદ્યતન ટ્રક એન્ડ બસ ડીલરશીપ સાથે હરિયાણામાં તેની ઉપસ્થિતિ મજબૂત કરી

મહિન્દ્રાના ટ્રક એન્ડ બસ બિઝનેસે છેલ્લાં ચાર વર્ષમાં વોલ્યુમમાં મજબૂત વૃદ્ધિ હાંસલ કર્યાં બાદ આજે હરિયાણાના હિસ્સારમાં એક અત્યાધુનિક 3S ડીલરશીપનું ઉદઘાટન કર્યું હતું....

ઉતરાખંડની બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ઉતરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૫ લોકોનાં મોત નિપજયા છે. ટીહરી જીલ્લામાં ગુજરાતી શ્રધ્ધાળુઓની બસ ૭૦ ફૂટ...

Oakley Meta HSTN, પર્ફોમન્સ આધારિત AI ફીચર્સ સાથે 1લી ડિસેમ્બરે ભારતમાં લોન્ચ થવા માટે સજ્જ

નેશનલ, 26 નવેમ્બર: Oakley Meta HSTN AI ગ્લાસિસ (ચશ્મા) 1 ડિસેમ્બરથી ભારતમાં ઉપલબ્ધ થઇ જશે, જે ફર્પોમન્સ કેન્દ્રિત AI ચશ્મા કે જે ઍથલેટ્સ, રમતના...

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે બ્રાઇડ્સ ઓફ ઈન્ડિયા કેમ્પેઇનની 15મી એડિશન રજૂ કરી, ભારતના વૈવિધ્યપૂર્ણ બ્રાઇડલ હેરિટેજની ઉજવણી કરે છે

દરેક ભારતીય નવવધૂ લાગણીઓની એક દુનિયા ધરાવતી હોય છે – એવી વિધિઓ જેને જોઈને તે મોટી થઈ હોય છે, જે સંસ્કૃતિ સાથે તે જોડાયેલી...

ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડને સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એસઆઈએફ) લોન્ચ કરવા માટે સેબીની મંજૂરી મળી

પેન્ટોમેથ ગ્રુપનો ભાગ એવા ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે આજે જાહેરાત કરી હતી કે તેને તેના સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એસઆઈએફ) લોન્ચ કરવા માટે સિક્યોરિટીઝ...

વિવાહ પંચમીનો દિવસ રામકથામાં વિશેષ બની રહ્યો.

કથા માપવા નહિ,પામવા માટે છે. શ્રી,ક્ષમા,,શ્રધ્ધા,પ્રજ્ઞા,શાંતિ પણ માતૃપંચક છે. શ્રધ્ધા આપણને જ્ઞાન,વિવેક પ્રદાન કરે છે. અયોધ્યાનું રામમંદિર કોટિ-કોટિ ભારતીયોની શ્રધ્ધાનું પ્રતીક છે. ઘાટકોપર ખાતે...

અમદાવાદમાં ઘી કાંટા વિસ્તારમાં આવેલા પંચભાઈની પોળમાં કાપડની દુકાનમાં ભીષણ આગ

અમદાવાદમાં ઘી કાંટા વિસ્તારમાં આવેલા પંચભાઈની પોળમાં કાપડની દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ લાગવાની ઘટનાને પગલે ફાયરબિગ્રેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read