Sunday, August 30, 2026
HomeGujarat

Gujarat

સુરતના કંતારેશ્વર મંદિરે દેવઊઠી એકાદશીએ 4500 દીવડા કરાયા,45 કિલો ઘીમાંથી 50 લોકોએ 4 કલાકમાં દીપ પ્રગટાવ્યાં

શુદ્ધ ઘીમાંથી મંદિરમાં દિવડાઓ પ્રગટાવાતા અલભ્ય નજારો સર્જાયો દેવ ઊઠી એકાદશીની સાથે જ તુલસીવિવાહ થતાં લગ્નસરાની સિઝન શરૂ થઈ છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા...

અંબાલાલ પટેલની આગાહી: અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારમાં ચાર દિવસ માવઠાની શક્યતા

 અમદાવાદ- ગાંધીનગર સહિતનાં વિસ્તારમાં આગામી ચાર દિવસ અષાઢ મહિના જેવો વરસાદ વરસે તેવી શક્યતાઓ, માવઠું આવે તેવી શક્યતાઓ.  અમદાવાદ- આગામી દિવસોમાં બંગાળનાં ઉપસાગરમાં એક...

ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં નરેશ પટેલનો હુંકાર: ‘સરપંચથી સાંસદ સુધી પાટીદારો હોવા જોઈએ’

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. રાજ્યમાં એક પછી એક સમાજ દ્વારા સરકાર પાસે વિવિધ માંગણીઓના...

લીંબડી હાઈવે પર ટ્રક સાથે કાર અથડાતા અમદાવાદના દાદા,દાદી સહિત 6 વર્ષની પૌત્રીનું મોત

લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે ટ્રક સાથે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલા દાદા, દાદી સાથે...

લીલી પરિક્રમા પહેલા ભક્તોમાં રોષ: ‘ચૂંટણીમાં કાંઇ નડતું નથી પરંતુ આસ્થાની વાત આવે ત્યારે જ બધું નડે છે’

ગિરનાર : 14 તારીખ અને રવિવારે એટલે આજે, કારતક સુદ અગિયારસે મધ્યરાત્રિના સમયે ગરવા ગિરનારની પ્રાચીનતમ લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. આ...

વલસાડ : ટ્રેનમાં યુવતીના આપઘાત કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, ડાયરીમાંથી ખૂલ્યું મોતનું રહસ્ય

વડોદરા : વલસાડમાં ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં ફાંસો ખાઇ આપઘાત કરી લેનાર યુવતીના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ યુવતી પર વડોદરાના...

રસ્તા પર ઉભી રહેતી નોનવેજ-ઈંડાની લારીઓ વિશે મહેસૂલ મંત્રીનું મોટુ નિવેદન

ગુજરાતના શહેરોમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ નો મુદ્દો સળગ્યો છે. એક બાદ એક શહેરો જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read