Sunday, February 23, 2025

Surat

spot_imgspot_img

સુરતમાં વરિયાવી ચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમોનો પથ્થરમારો

સુરત : સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરુણોના પથ્થરમારાથી...

ગણેશજીની પ્રતિમા ડિવાઈડર પર રઝળતી મૂકી દેવાતા તંત્ર એકશનમાં : સ્તે રઝળતી મૂર્તિઓનું પાલિકા કરશે વિસર્જન

સુરત : સુરત શહેરમાં ગણપતિ અને સ્થાપના બાદ અનેક ગણેશજીની પ્રતિમા ડિવાઈડર પર રઝળતી મૂકી દેવામાં આવી છે. અનેક પ્રતિમા ઉપર જોતા ગણેશ ભક્તોની...

સુરતના સુમુલ ડેરી રોડ પર જગન્નાથ થીમ પર ગણેશની સ્થાપના,ગણેશ મંડપમાં રેપ અટકાવવા માટે બેનર લગાવ્યા

આવતીકાલ શનિવારથી સુરતમાં દબદબાભેર ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં જુદા-જુદા ગણેશ આયોજકો નીતનવી થીમ પર શ્રીજીની સ્થાપના કરી...

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદીએ સુરતમાં જળસંચય જન ભાગીદારી યોજનાનો શુભારંભ કરાવ્યો

સુરતના ઈન્ડોર સ્ટેડિયમથી જળસંચય જનભાગીદારી યોજનાનો પ્રારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજરીથી કરાવ્યો હતો. આ પ્રારંભ સાથે વડાપ્રધાને કહ્યું હતું કે, દેશના 140...

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ‘જળસંચય જનભાગીદારી યોજનાનો પ્રારંભ

સુરત મહાનગર પાલિકાના વિવિધ પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર જ નિર્ભર છે. આવકના નવા સ્ત્રોત ન હોવાથી પાલિકાએ કરકસર ભર્યું બજેટ બનાવી...

સુરત પાલિકાના રિક્રુટમેન્ટ વિભાગે નાગપુર કોલેજને પત્ર : સ્પોન્સર લેટરની ખરાઈ બાદ જ 6 સબ ફાયર ઓફિસરની નિમણૂક કરવા નિર્ણય

સુરત મહાનગરપાલિકામાં ફાયર વિભાગના અધિકારીઓની ભરતી મુદ્દે નાગપુર કોલેજ સ્પોન્સર લેટર વિવાદ ઉભો થયો છે. અમદાવાદમાં નાગપુર કોલેજના બોગસ લેટર પ્રકરણ બહાર આવ્યા બાદ...

દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે 13મું સ્થાન મેળવનાર સુરત શહેરને મોટી સફળતા,આ વર્ષે ડાયમન્ડ સિટીએ મોટી છલાંગ લગાવી

સુરત : દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગયા વર્ષે 13મું સ્થાન મેળવનાર સુરત શહેરને આ વખતે મોટી સફળતા મળી છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img