Wednesday, March 11, 2026
HomeIndia

India

spot_imgspot_img

જૂના અખાડા મહામંડલેશ્વર ‘પાયલોટ બાબા’નું 86 વર્ષની વયે નિધન : હરિદ્વારમાં અપાશે સમાધિ

દેશના પ્રખ્યાત સંત અને જૂના અખાડાના મહામંડલેશ્વર 'પાયલોટ બાબા'નું લાંબા સમયની માંદગી બાદ 86 વર્ષની વયે નિધન થયું છે. હંમેશા વિવાદમાં રહેનારા બાબાને હરિદ્વારમાં...

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરનના કાફલામાં સામેલ કારનો ગંભીર અકસ્માત : એકનું મોત : પાંચને ઈજા

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરનના કાફલામાં સામેલ કારનો ગંભીર અકસ્માત થયો છે, જેમાં અજાણ્યા વાહનની ટક્કરના કારણે કાર ચલાવી રહેલા જવાન વિનય બાનસિંહનું મોત...

ચોખાની નિકાસ પર પ્રતિબંધો દૂર કરાયા : આ દેશમાં મોકલશે પુરવઠો : ખેડૂતો માટે સારા સમાચાર

કેન્દ્ર સરકાર ગતવર્ષે ચોખાની નિકાસ પર લાગુ પ્રતિબંધો દૂર કરવાની શરૂઆત કરી છે. હાલમાં જ તેણે પસંદગીના દેશોમાં મર્યાદિત પ્રમાણમાં ચોખાની નિકાસ કરવા મંજૂરી...

પાકિસ્તાનથી ઈરાક જતાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, : 35 લોકોનાં મોતથી હાહાકાર

પાકિસ્તાનથી ઈરાક જતાં શિયા સમુદાયના શ્રદ્ધાળુઓની એક બસ દુર્ઘટનાગ્રસ્ત થતાં હાહાકાર મચી ગયો હતો. માહિતી મુજબ શ્રદ્ધાળુઓથી ભરેલી આ બસ સેન્ટ્રલ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ...

રાજ્યમાં સમન્સ અને વોરંટ હવેથી વોટ્સએપ, ઈ-મેલ અને SMS દ્વારા મોકલાશે : સરકારે જાહેરનામું બહાર પાડ્યું

ન્યાયિક પ્રક્રિયાને વધુ સુવિધાજનક અને અસરકારક બનાવવા માટે ભારતભરમાં નિયમો અને કાયદામાં જડમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત, યુપી સહિતના રાજ્યોમાં પણ તૈયારી...

પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તીને મળી દુષ્કર્મની ધમકી : કોલકાતા રેપ-મર્ડર કેસ અંગે પોસ્ટ કરી હતી

કોલકાતા રેપ મર્ડર કેસે સમગ્ર દેશના લોકોમાં આક્રોશ ફેલાવી દીધો છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્સ સુધી આ મામલે ન્યાયની માગ કરી રહ્યાં છે અને...

બદલાપુરમાં યૌન ઉત્પીડનનો વિરોધ કરનારા 300 સામે FIR : 40 લોકોની ધરપકડ

મહારાષ્ટ્રના બદલાપુરમાં બે કિંડરગાર્ટનની બાળાઓ સાથે યૌન શોષણની ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. રોષે ભરાયેલા ટોળાએ રેલવે ટ્રેક જામ કરી દીધો હતો. સ્કૂલમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img