Wednesday, July 1, 2026
HomeIndia

India

ક્લબ મહિન્દ્રા જેસલમેર ખાતે વારસાગત આકર્ષણ અને રોમાંચકતાનો ખાસ અનુભવ કરો

ગોલ્ડન સિટી જેસલમેરની મધ્યભાગમાં આવેલ ક્લબ મહિન્દ્રા જેસલમેર રિસોર્ટ ઈતિહાસ, કલ્ચર અને એડવેન્ચરનું એક અસાધારણ અને શ્રેષ્ઠ મિશ્રણ રજૂ કરે છે. પ્રતિષ્ઠિત જેસલમેર કિલ્લાની...

ગૌતમ સિંઘાનિયાએ નવી મુંબઈમાં શ્રી ભગવાન વેન્કટેશ્વર મંદિર માટે ઓર્નામેન્ટલ શિલાન્યાસ કર્યો

રેમન્ડ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયાએ નવી મુંબઈના ઉલ્વેમાં શ્રી ભગવાન વેન્કટેશ્વર મંદિરનો ઓર્નામેન્ટલ શિલાન્યાસ કર્યો છે. આ કાર્યક્રમમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ...

હરિયાણામાં 15000 પગારવાળી સફાઈ કામદારની સરકારી ભરતી માટે પડાપડી, હવે ડિગ્રીવાળા ઝાડૂ-પોતા કરશે

દેશમાં બેરોજગારીનું પ્રમાણ કેવી રીતે વધી રહ્યું છે, તેનું બીજુ એક ઉદાહરણ હરિયાણામાં જોવા મળ્યું છે. અગાઉ ગુજરાતમાં અંકલેશ્વર ખાતે એક હોટલમાં નોકરીના ઈન્ટરવ્યૂ...

વરુણાવત પર્વત પર 45 મિનિટના સમયગાળામાં પાંચ ભૂસ્ખલન થયા,ઉત્તરકાશીમાં 50 જેટલાં પરિવારોએ કરી ‘હિજરત’

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગલ વારે રાત્રે સતત વરસાદ વચ્ચે વરુણાવત પર્વત પરથી ફરી ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનનો અવાજ સાંભળીને લોકો ડરી ગયા હતા. આવાજ...

હરિયાણા વિધાનસભાની ચૂંટણી વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા લડશે ચૂંટણી

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણીની તારીખોના એલાન બાદ તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણીની તૈયારી તેજ કરી દીધી છે. ત્યારે હવે હરિયાણાના...

તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં અતિભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 31 લોકોના મૃત્યુ, 432 ટ્રેન રદ, 139 ટ્રેનોના રૂટ બદલાયા

તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં અતિભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 31 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત રોડ અને રેલવે ટ્રેક જેવા વાહનવ્યવહારના સાધનોને પણ...

પંજાબના ફિરોઝપુરમાં એક જ પરિવારના ત્રણ લોકોની અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા

પંજાબના ફિરોઝપુરમાં એક જ પરિવારના ત્રણ લોકોની અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરી નાખી છે. આ ઘટના આજે બપોરે બની છે. હુમલાખોર બાઈક પર આવ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read