Sunday, February 23, 2025
HomeIndia

India

spot_imgspot_img

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સાત કરોડ રુદ્રાક્ષમાંથી 12 જ્યોર્તિંલિંગ બનાવાયા

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં શિવ નગરીમાં ૭ કરોડ ૫૧ લાખ રુદ્રાક્ષની માળામાંથી બનાવેલા ૧૨ જ્યોતિર્લિંગ દૂર-દૂરથી ભક્તોને આકર્ષી રહ્યાં છે. મહાકુંભના સેક્ટર ૬માં બનાવવામાં આવેલું...

ફોનપે સાથે મહાકુંભ મેળાની ઉજવણી કરો

PhonePe, એ આજે 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી, 2025 સુધી પ્રયાગરાજમાં થનારા મહાકુંભ મેળા માટે એક મોટી ઝુંબેશ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઝુંબેશમાં...

એક્સાલ્ટા એ ગ્લોબલ ઓટોમોટિવ કલર ઓફ ધ યર તરીકે એવરગ્રીન સ્પ્રિન્ટ રજૂ કર્યું

વિશ્વની અગ્રણી કોટિંગ્સ કંપની એક્સાલ્ટા કોટિંગ સિસ્ટમ્સ (NYSE: AXTA) એ આજે ​​તેના 2025 ગ્લોબલ ઓટોમોટિવ કલર ઓફ ધ યર, એવરગ્રીન સ્પ્રિન્ટ અંગે જાહેરાત કરી...

આઇઆઇએમ સંબલપુરે તેના દિલ્હી કેમ્પસ ખાતે ડ્યુઅલ ડિગ્રી વિકલ્પ સાથે બિઝનેસ એનાલિટિક્સમાં એમબીએની શરૂઆત કરી

અગ્રણી મેનેજમેન્ટ સંસ્થાઓમાંની એક કે જે તેનાં નવીનતા, સમાવેશીતા તથા અખંડિતતા માટે જાણીતી છે એવી આઇઆઇએમ સંબલપુરે તેના દિલ્હી કેમ્પસ ખાતે બિઝનેસ એનાલિટિક્સમાં તેના...

મહાકુંભમાં ૭ કરોડ લોકોએ છેલ્લા ૪ દિવસમાં નું ડૂબકી સ્નાન ,દોઢ મહિનામાં ૫૦ કરોડ લોકો સ્નાન કરે તેવી શકયતા છે

પ્રયાગરાજ મહાકુંભની શરુઆત થવાની સાથે જ છેલ્લા ૪ દિવસમાં ૭ કરોડ લોકોએ ડૂબકી મારીને સ્નાન કર્યુ છે. ગ્રહોની સ્થિતિ અનુસાર આ વર્ષનું મૂહુર્ત ૧૪૪...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં વિદેશી શ્રદ્ધાળુઓનો જમાવડો

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો છે. મહાકુંભના પહેલા અમૃત સ્નાનમાં ભાગ લેવા માટે ભારત સહીત વિદેશી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે....

પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં ઉત્સવ: રામલલાનો પંચામૃત અભિષેક, યોગીએ કરી પૂજા

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આજથી ત્રણ દિવસીય વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તહેવારને હિન્દુ કેલેન્ડર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img