Sunday, June 28, 2026
HomeIndiaપીએમનો આદેશ – એચઆરડીએસ ઇન્ડિયા હવે લેફ્ટનન્ટ ગવર્નર સાથે મળીને કાશ્મીરના આંસુ...

પીએમનો આદેશ – એચઆરડીએસ ઇન્ડિયા હવે લેફ્ટનન્ટ ગવર્નર સાથે મળીને કાશ્મીરના આંસુ પૂંછશે; પેહલગામ આતંકવાદી હુમલાના પીડિતો માટે ૧,૫૦૦ સ્માર્ટ મકાન મફતમાં બનાવાશે; એમઓયુ પર હસ્તાક્ષર

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

જમ્મુ અને કાશ્મીર સરકારે પેહલગામ આતંકવાદી હુમલાથી પીડિત પરિવારો માટે મફત આવાસ પૂરો પાડવા માટે એક ઐતિહાસિક પુનર્વસન પહેલ શરૂ કરી છે, જે “ઓપરેશન સિંધૂર”ના સતત માળખા હેઠળ અમલમાં આવશે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર ૧,૫૦૦ સ્માર્ટ મકાન બનાવવામાં આવશે. રાજભવન, શ્રીનગર ખાતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની હાજરીમાં ગઇકાલે જમ્મુ-કાશ્મીર સરકાર અને એચઆરડીએસ ઇન્ડિયા વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સરકાર તરફથી ડિવિઝનલ કમિશનર જમ્મુ રમેશકુમાર (આઇએએસ) અને એડિશનલ કમિશનર કાશ્મીર અંશુલ ગર્ગ (આઇએએસ)એ હસ્તાક્ષર કર્યા હતા, જ્યારે એચઆરડીએસ ઇન્ડિયાની તરફથી ફાઉન્ડર સેક્રેટરી એ.જી. કૃષ્ણનએ હસ્તાક્ષર કર્યા હતા. આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સાકાર થઈ છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહના રક્ષા મંત્રાલયના સહકાર સાથે આ કાર્યાન્વયનની જવાબદારી એચઆરડીએસ ઇન્ડિયાને સોંપવામાં આવી છે. દરેક સ્માર્ટ મકાન ૭૦૨ ચોરસ ફૂટ વિસ્તારમાં બે માળ સાથે ત્રણ બેડરૂમવાળું હશે અને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ રહેશે. યોજનામાં નીચેની સેવાઓ પણ આપવામાં આવશે: બી.એસ.એન.એલ.ના સહયોગથી મફત ઇન્ટરનેટ, આરોગ્ય અને શૈક્ષણિક જાગૃતિ કાર્યક્રમો, સ્વચ્છતા અને આરોગ્યપ્રદ જીવન ની તાલીમ, દર પાંચ વર્ષે મકાનનું મફત રીપેઇન્ટિંગ, સરકારી કલ્યાણ યોજનાઓની જાણકારી માટે સ્વયંસેવકોની મુલાકાતો અને તમામ મકાનો માટે ૩૦ વર્ષની ગેરંટી. છેલ્લા ૩૦ વર્ષથી એચઆરડીએસ ઇન્ડિયા વંચિત અને આદિવાસી સમુદાયો માટે વિકાસ કાર્ય કરી રહી છે. ૨૦થી વધુ રાજ્યોમાં મફત આવાસ યોજનાઓના સફળ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ આ સંસ્થાને આ ઐતિહાસિક મિશન હાથ ધરવાનો વિશ્વાસ મળ્યો છે. ફાઉન્ડર સેક્રેટરી એ.જી. કૃષ્ણને જણાવ્યું કે મોટા પાયે આવાસ પ્રોજેક્ટ્સમાં પ્રાપ્ત અનુભવ આ મહત્ત્વાકાંક્ષી પહેલનું આધારસ્તંભ બનશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here