Wednesday, July 22, 2026
HomeIndiaપીએમનો આદેશ – એચઆરડીએસ ઇન્ડિયા હવે લેફ્ટનન્ટ ગવર્નર સાથે મળીને કાશ્મીરના આંસુ...

પીએમનો આદેશ – એચઆરડીએસ ઇન્ડિયા હવે લેફ્ટનન્ટ ગવર્નર સાથે મળીને કાશ્મીરના આંસુ પૂંછશે; પેહલગામ આતંકવાદી હુમલાના પીડિતો માટે ૧,૫૦૦ સ્માર્ટ મકાન મફતમાં બનાવાશે; એમઓયુ પર હસ્તાક્ષર

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

જમ્મુ અને કાશ્મીર સરકારે પેહલગામ આતંકવાદી હુમલાથી પીડિત પરિવારો માટે મફત આવાસ પૂરો પાડવા માટે એક ઐતિહાસિક પુનર્વસન પહેલ શરૂ કરી છે, જે “ઓપરેશન સિંધૂર”ના સતત માળખા હેઠળ અમલમાં આવશે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર ૧,૫૦૦ સ્માર્ટ મકાન બનાવવામાં આવશે. રાજભવન, શ્રીનગર ખાતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની હાજરીમાં ગઇકાલે જમ્મુ-કાશ્મીર સરકાર અને એચઆરડીએસ ઇન્ડિયા વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સરકાર તરફથી ડિવિઝનલ કમિશનર જમ્મુ રમેશકુમાર (આઇએએસ) અને એડિશનલ કમિશનર કાશ્મીર અંશુલ ગર્ગ (આઇએએસ)એ હસ્તાક્ષર કર્યા હતા, જ્યારે એચઆરડીએસ ઇન્ડિયાની તરફથી ફાઉન્ડર સેક્રેટરી એ.જી. કૃષ્ણનએ હસ્તાક્ષર કર્યા હતા. આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સાકાર થઈ છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહના રક્ષા મંત્રાલયના સહકાર સાથે આ કાર્યાન્વયનની જવાબદારી એચઆરડીએસ ઇન્ડિયાને સોંપવામાં આવી છે. દરેક સ્માર્ટ મકાન ૭૦૨ ચોરસ ફૂટ વિસ્તારમાં બે માળ સાથે ત્રણ બેડરૂમવાળું હશે અને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ રહેશે. યોજનામાં નીચેની સેવાઓ પણ આપવામાં આવશે: બી.એસ.એન.એલ.ના સહયોગથી મફત ઇન્ટરનેટ, આરોગ્ય અને શૈક્ષણિક જાગૃતિ કાર્યક્રમો, સ્વચ્છતા અને આરોગ્યપ્રદ જીવન ની તાલીમ, દર પાંચ વર્ષે મકાનનું મફત રીપેઇન્ટિંગ, સરકારી કલ્યાણ યોજનાઓની જાણકારી માટે સ્વયંસેવકોની મુલાકાતો અને તમામ મકાનો માટે ૩૦ વર્ષની ગેરંટી. છેલ્લા ૩૦ વર્ષથી એચઆરડીએસ ઇન્ડિયા વંચિત અને આદિવાસી સમુદાયો માટે વિકાસ કાર્ય કરી રહી છે. ૨૦થી વધુ રાજ્યોમાં મફત આવાસ યોજનાઓના સફળ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ આ સંસ્થાને આ ઐતિહાસિક મિશન હાથ ધરવાનો વિશ્વાસ મળ્યો છે. ફાઉન્ડર સેક્રેટરી એ.જી. કૃષ્ણને જણાવ્યું કે મોટા પાયે આવાસ પ્રોજેક્ટ્સમાં પ્રાપ્ત અનુભવ આ મહત્ત્વાકાંક્ષી પહેલનું આધારસ્તંભ બનશે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here