Monday, June 29, 2026
HomeIndiaહિંસાના 2 વર્ષ બાદ PM મોદી પહોંચ્યા મણિપુર, તેમણે શાંતિ, વિકાસ અને...

હિંસાના 2 વર્ષ બાદ PM મોદી પહોંચ્યા મણિપુર, તેમણે શાંતિ, વિકાસ અને રોજગાર પર ભાર મૂક્યો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મણિપુરના ચુરાચંદપુર પહોંચ્યા છે. તેઓ ત્યાં હિંસાથી પ્રભાવિત લોકોને મળ્યા હતા. આ દરમિયાન, તેમણે રાજ્યમાં શાંતિ, વિકાસ અને વિશ્વાસનો સંદેશ આપ્યો હતો. તેમણે મણિપુરના સામાજિક અને આર્થિક વિકાસ માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રીએ કહ્યું કે, હવે મણિપુરનો દરેક નાગરિક વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે અને આ રાજ્ય આશાનું નવું ઉદાહરણ બની રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, મણિપુરના નામમાં જ ‘મણિ’ છે, જે સમગ્ર ઉત્તર પૂર્વની ચમકને આગળ લઈ જશે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મણિપુરમાં હિંસાએ આ વિસ્તારને અસર કરી હતી, પરંતુ હવે બધા સમુદાયો શાંતિના માર્ગ પર આગળ વધી રહ્યા છે. તેમણે તમામ સંગઠનો અને જૂથોને સામાજિક સંવાદિતા અને પરસ્પર સમજણ સાથે આગળ વધવા અપીલ કરી હતી. ઘણા જૂથો વચ્ચે કરાર પણ થયા છે. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, ભારત સરકાર અને મણિપુર સરકાર વિસ્થાપિત લોકોને યોગ્ય સ્થળોએ પુનઃસ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે. પીએમ મોદીએ મણિપુરના લોકોને 8,500 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ તરીકે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here