Wednesday, March 11, 2026
Homenational

national

spot_imgspot_img

ઈસરો એક દાયકા જૂના ઉપગ્રહને પ્રશાંત મહાસાગરમાં તોડી પાડશે

- મેઘા-ટ્રોપિક્સ-1 ને 2011માં લોન્ચ કરાયો હતો - 1,000 કિલોગ્રામ વજન ધરાવતો ઉપગ્રહ 100 વર્ષ સુધી રહી શકવાની ક્ષમતા ધરાવે છે  ઈસરો તેના એક અતિ મહત્વપૂર્ણ...

આજે પૂર્વોત્તરના બે રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે, PM મોદી રહેશે હાજર

માણિક સાહા આવતીકાલે સીએમ પદના શપથ લેશે PM મોદી આજે નાગાલેન્ડની રાજધાની કોહિમા પહોંચશે પૂર્વોત્તરના બે રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. એનડીપીપીના...

વહેલી સવારે નિકોબાર ટાપુ પર ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 5.0 રહી, લોકો ભયભીત

સવારે 5 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી આજકાલ જુદા જુદા દેશો સહિત ભારતના પણ અનેક રાજ્યોમાંથી ભૂકંપના સમાચાર સામાન્ય બની ગયા છે. ગઈકાલે ઉત્તરકાશીમાં...

સોશિયલ મીડિયા પર જુઠ્ઠાં સમાચારોના દોરમાં સત્યનો જ શિકાર થઈ ગયો : સીજેઆઈ ચંદ્રચૂડ

તેમણે કહ્યું કે લોકોમાં ધીરજ અને સહનશીલતાનો અભાવ વધી ગયો છે. CJI ચંદ્રચૂડે અમેરિકન બાર એસોસિએશનની ત્રણ દિવસની કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું ભારતનું બંધારણ ગ્લોબલ અને લોકલનું...

ગામ્બિયામાં બાળકોના મૃત્યુ માટે ભારતમાં બનેલી કફ સિરપ જવાબદાર, CDCનો ચૌંકાવનારો રિપોર્ટ

WHOએ કહ્યું હતું કે આ સિરપની ગુણવત્તાના ધોરણોને અનુરુપ નથી યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અને ગામ્બિયાની હેલ્થ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી સંયુક્ત...

ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ચુકાદો, 7ને ફાંસી, 1ને આજીવન કેદ

આ કેસમાં કુલ 9 આતંકીઓને દોષિત જાહેર કરાયા હતા. તેમાંથી એક આતંકી સૈફુલ્લા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો એક આતંકી સૈફુલ્લા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર...

ભારતે આતંકવાદ સામે શાનદાર કામ કર્યુ, યુએસ સરકારના રીપોર્ટે કરી પ્રશંસા

રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે ઘણા આતંકવાદી સંગઠનો હજુ પણ સક્રિય છે ભારત સરકારે આતંકવાદ સામે શાનદાર કામ કર્યુ છે. અમેરિકી સરકારના એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img